95 % જયોતિષ ઉપર જીવે એવું લાગે છે. લગ્ન નો થાય તો જ્યોતિષ પાસે જાય છે. બાળક નો થાય તો જ્યોતિષ, નોકરી નો મળે તો જ્યોતિષ, જોતું હોય તેવું મકાન નાં મળે તો જ્યોતિષ, ઘરમાં ઝગડા થાય તો જ્યોતિષ, માણસ ને વ્યસન મુક્તિ મેળળવી હોય તો જ્યોતિષ, કોઈ લાંબા ગાળે બીમાર હોય તો જ્યોતિષ......... અઘરું કામ સરળતાથી થઈ જાય તે માટે પણ જ્યોતિષ પાસે જાય છે.

કોઈ ને મેહનત નથી કરવી મેહનત વગર કાઈ નાં મળે. 🙏🙏🙏

Gujarati Thought by kakdiya vaishu : 111582353
Pintu Bhatti 3 year ago

દુનિયા માં એક વસ્તુ કે વાત ખરાબ નથી પણ એની લિમિટ ખબર હોવી જોઈએ અને મહેનત થી મહાન થવાય છે

Sarvaiya Raa 3 year ago

Right ye Harare desh me problem he ham aatm vishvas Nahi rakhte aur bhagy par bharosa karte he.

Samat Sura 4 year ago

સાચી વાત

મનોજ નાવડીયા 4 year ago

Free free joye badhu lokone😂😂😂

Anand 4 year ago

Ekdam sachi vaat.. mahenat pase nasib pan zuke ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now