Jay Shree Radhe Krishna 🙏
છે પ્રત્યક્ષ તો પ્રસન્ન કરી લેજો,
પંચતત્વમાં વિલીન થઈ ગયા બાદ લાગણી જતાવવી શું કામની?
છે હાજર તો હાજરીની નોંધ તો લેજો
પછી તિથિ-શ્રાદ્ધ કરી નિજ મનને સાંત્વના આપવી શું કામની?
છે હજુ ઘણો સમય જાત ફંફોળી લેજો
પછી એકવાર વેળા ચુક્યા બાદ જાત આપણી જગાડવી શું કામની?
-"દોસ્ત"