The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Matrubharti is the unique free online library if you are finding Philosophy, because it brings beautiful stories and it keeps putting latest stories by the authors across the world. Make this page as favorite in your browser to get the updated stories for yourself. If you want us to remind you about touching new story in this category, please register and login now.
શીર્ષક : આપણે દુ:ખોને પકડી કેમ રાખ્યા છે? ©લેખક : કમલેશ જોષીએક વડીલે કહ્યું, "દુ...
આનું નામ જીંદગી...જન્મ થી મરણ વચ્ચે નો સમય જે રીતે જીવાય એનું નામ જિંદગી, જિંદગી...
ૐ શ્રી આત્માનંદ નીર્વાણ : ભગવંત પરમહંસ ભગવાન , હે શક્તિ માતા અને શીવ પીતા ,મને આ...
શીર્ષક : આપણે દુ:ખોને પકડી કેમ રાખ્યા છે? ©લેખક : કમલેશ જોષીએક વડીલે કહ્યું, "દુ:ખોએ આપણને નહિ આપણે દુ:ખોને પકડી રાખ્યા છે." તમે સમજ્યા? હું તો સમજતો હતો કે દરેક વ્યક્તિ દુઃખોથી છુ...
આનું નામ જીંદગી...જન્મ થી મરણ વચ્ચે નો સમય જે રીતે જીવાય એનું નામ જિંદગી, જિંદગીના અલગ અલગ મુકામે આપ્તજન જે લાગણી પ્રેમ વરસાવતા હોય છે તે થોડા વિભિન્ન પ્રકાર ના હોય છે 1) બાળપણ મા...
ૐ શ્રી આત્માનંદ નીર્વાણ : ભગવંત પરમહંસ ભગવાન , હે શક્તિ માતા અને શીવ પીતા ,મને આ વીકારી તમો ગુણી સંસાર થી અછુતો અલગ રહેવામાં મદદ કરજે, જયા જોઉં ત્યા અભીમાન અહંકાર ક્રોધ લાલચ રૂપી ર...
આત્મહંસ: જીવનમાં રોજે રોજ નવું શીખવા મળે છે, પણ મહત્વ ને બે વાતો, ક્ષમા પરમો ધર્મ, અને બીજુંધૈર્યક્ષમા ની ભાવના હોય ત્યા સહનશીલતા કે સહનકરવાની વાતજ ન આવે, પ્રેમ મય જ બનવું હતું બન્...
પરમહંસ જીવ આત્મા હંસહેમંત: બસ આટલી કૃપા રાખજો ગુરૂ દેવ કે જેમ સંસાર અને સંસાર ના લોકો માંથી મન નીકળી ગયું, નાશવંત આ સૃષ્ટિ થી નીકળી પરે મન લાગ્યું બસ લાગ્યું રહે, ચરમ સીમાએ કળયુગમા...
ૐ મહામંત્ર ની ઓળખ નો એક નાનો પ્રયત્ન ૐ પોતે જ એક મહા મંત્ર છે ૐ - થકી જીવન ૐ - થકી બ્રહ્માંડ નુ સર્જનૐ - થકી બ્રહ્માંડ નુ વિલય..ૐ - વગર મિથ્યા દુનિયા ૐ – અનંતનો નાદ,ૐ – બધા જ મંત્ર...
નવકાર મંત્ર ની તાકાત....અને મતલબ..એક નાનો પ્રયાસ મહામંત્ર ને સરળ ભાષા મા સમજાવવા નો...સૌ પ્રથમ નવકાર મંત્ર એટલે નમસ્કાર,બીજું કે નવકાર મંત્ર કોઈ એક ધર્મ, એક નાત, જાત, માટે નહિ પણ સ...
શ્રીમદ્ ભગવદ્ગીતાઅધ્યાય ૧ - અર્જુન વિષાદયોગ श्र्लोक १धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय।।શ્લોક ૧ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્...
તટસ્થ કેવી રીતે બનાય? ઈશ્વરને પ્રીય બનીને કેવી રીતે રહેવાય? મોક્ષ નો માર્ગ શું? મોક્ષ એટલે શું? જવાબ બીજા પેજ પર છે, પણ તે પહેલાં સમજો, તમને ઈશ્વર પ્રીય છે, મતલબ ઈશ્વરને તમે પ્રીય...
જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે અમુક વખત જે દવા આપી હોય એ અસર ન કરે ત્યારે ડોક્ટર કદાચ તેનો ડોઝ વધારી દેતા હશે.પ્રેમનું પણ એવું જ છે, ગમતી વ્યક્તિ સાથે મીઠા ઝઘડા થાય,મીઠી લડાઈ થા...
જય ગુરુદેવ કોઈને મારા કારણ સ્વમાન હણાય હોય તો ક્ષમા કરશો, પણ આપણે બધાયની સમાન માણસ છીએ, કોઈ ઉંચ કે નીચું નહીં તેવું જાણીઆ ભાવના રાખી આ કથન સાંભળોઆત્માનું કલ્યાણ કરો.અભીમાન આવે આપણા...
હંમેશાં આપણે ભુત કે ભવિષ્યમાં ખોવાઈ જઈને આ જન્મારો વેડફતા રસ્યા છીએ, રદય કે દીમાગ થી નીર્ણયો લઈ ભવસાગર ની ભુલ ભુલૈયામાં ખોવાઈ જઈએ છીએ, આ સંસારની મોહીની અને આટી ધુટી માંથી આપણે બહાર...
ભાગ - ૫આજનો શબ્દ છે, વિશ્વાસ કોઈ પણ સ્ત્રી, કે પછી પુરુષએ બન્ને, ભલે પછી પતિ-પત્ની હોય, કે પછી પ્રેમી-પ્રેમિકા, આમાંથી જે હોય તે, બાકી.....એ બન્નેના ગાઢ, લાંબા અને સુખી-સુખી જીવનસં...
અડધું અંગ જે પ્રગટ થતું નથી તે અંદર છુપાએલું છે. તમારુ એક પાસું પુરુષનું છે, એક પાસું સ્ત્રીનું છે. એટલે એક ઘણી રસપ્રદ ઘટના સર્જાય છેકોઇપણ પુરુષ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય, એ સિક...
ગુજરાત સરકારે ગુજરાતની પ્રાથમિક શાળામાં ભગવદગીતાનો અભ્યાસક્રમ અમલમાં મુકવાની ચર્ચા છે.ખરેખર આ પગલું સ્તુત્ય છે.આ અભ્યાસ ખરેખર આઝાદી મળ્યાં પછી અમલમાં મુકવો જોઈતો હતો.વચ્ચેના કાળમાં...
આજની તારીખે આપણે જ્યારે એકવીસમી સદીના બીજા દશકમાં પ્રવેશ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ગુણવત્તાસભર શિક્ષણએ સમાજની અને રાષ્ટ્રની અભિન્ન જરૂરિયાત બનતું જાય છે. આવો માહોલ બનાવવાની...
મોક્ષ - જીવનચક્રનો અંત કે પ્રારંભમોક્ષ જો અંત હોય તો આત્માને ફરી કોઈ પણ શરીરમાં પ્રવેશ કરી પૃથ્વી પર આવવાનું નથી થતું. હવે, જો બીજા કોઈ ગ્રહો પર અન્ય જીવો વસવાટ કરતા હોય તો તેમાંથી...
આજ સુધી ની બુકમાં આપણે, જન્મદાતા આત્મા ના પીતા વીશે જાણ્યું, જીવન નું મહત્વ , અને જન્મધારણ નું કારણ પણ , જાણ્યું, કર્મ અનુસાર ફળ, એમ એક કર્મના ત્રણ ફળ કે પરીણામ વીશે પણ જાણ્યું, ત્...
આપણે મનુષ્ય પહેલા કોણ છીએ?આત્મા ખરૂને , શરીર ધારણ કરીને બન્યા જીવ આત્મા, પરમપીતા પરમેશ્વર ઈશ્વરનો અંશ એટ્લે જીવ આત્મા , માતા પ્રકૃતિ એ પાંચ તત્વ અગ્નિ આકાસ જળ વાયુ અને જમીન માંથી આ...
બહું સમજવા જેવી છે આ બાબતો, સીધ્ધી હાસીલ કરવી અને દેવીય શક્તિ ઓના સ્વામી બનવું, ️કે પછી બધુંજ શીવ ઓમકાર પરમપીતા ના શરણે ધરી શીવોમય બની જવું,બન્ને માર્ગ એક જેવા લાગે છે, પણ એકબીજાથી...
જિંદગી રેઇલ કી પટ્ટરી સી હૈ, યહાં સસુબહ શામ ન જાને કીતની ટ્રેન આતી જાતી રહેતી હૈ. બહોત સે લોગ બેનકાબ હોતે હૈ, કુછ અધુરેપનકી ખ્વાઇશ ભી તબ પૂરી હોતી હૈ. જબ અચ્છે લોગ ભી રસ્તે મ...
નીર્વાણ પામવું એટલે શું? મોક્ષ,મોક્ષ આપનાર કોણ? પરમપિતા,પરમપિતા કોણ? આદી દેવ મહાદેવ, શીવ પીતા,શીવ પિતા , શીવ એટલે? મનને શાંતી આપનાર, શાંતી દાતા, તે કયા રહે છે? શાંતી ધામ, કયા આવ્યુ...
"સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા..." કંઈ કેટલીય મુશ્કેલીઓ જ્યારે નિરાશાની ગર્તામાં ડૂબાડવા માણસને તલપાપડ હોય, ઉગતાને ડામવા કંઇ કેટલાએ શાબ્દિક હથિયારો લઈને પહેરો ભરતા...
માણસ નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી ફરજિયાત કરવી પડે એવી પ્રવૃત્તિઓનો ગુલામ હોય છે. અગિયારથી પાંચની સિસ્ટમ માણસની યુવાનીનાં શ્રેષ્ઠ વર્ષો ખાઈ જાય છે. શ્રાવણ મહિનામાં પવન શોર મચાવતો હો...
સંત કબીર गुरु गोविन्द दोनों खडे,किसको लगूं पाय?बलिहारी गुरुदेवकी गोविन्द दियो बताई llસતગુરુ કબીર સાહેબ પણ એક વણકર સમાજથી હતા. અને એમના માતા પિતાનો વ્યવસાય વણાટ કામનો હતો જેથી સતગુર...
જ્ઞાનનો પ્રવાહ એ સતત ચાલતી એક યાત્રા જેવો હોય છે. માણસમાત્રના જીવનમાં માત્ર જ્ઞાન જ એક એવો સ્ત્રોત છે જે સદાય જીવનને ઉચ્ચત્તમ મૂલ્યો મેળવવા માટે અવિરત વહે છે. જીવન કયારેય પ...
નફરતોનો આદી ન બનવું, પ્રેમ નો ચાહક બનવું, જે હોય પ્રેમ અને વાત્સલ્ય ની મુરત એનું રદય પર સામ્રાજ્ય હશે, તો રદય તમારૂ મંદીર બનશે, નાત જાત ધર્મ ઉચ નીચ અમીર ગરીબ નાનું મોટું આ બધી ફક્...
સદીઓ પૂર્વે એથેન્સ એટલે કે આજના ગ્રીસમાં ડાયોનિસીયસ નામનો રાજા શાસન ચલાવતો હતો અને આ ડાયોનિસીયસનો દરબાર પણ ખુબ જ જાહોજલાલી વાળો અને વૈભવશાળી હતો. તેના દરબારમાં શરાબની મહેફી...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser