The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હે ઈસુ મને તમારું એક કથન હંમેશા યાદ રહેશે કે તમે કહ્યુ હતુ કે ""# જે વ્યક્તિ એ કોઈ પાપ ના કર્યું હોય એ વ્યક્તિ પહેલો પથ્થર મારે #"" એવી વ્યક્તિ તો આ દુનિયામાં મળશે જ નઇ તો એનો મતલબ એ થાય કે આપડે બધા ક્યાંક ને ક્યાંક થોડા અંશે પાપ તો કર્યા જ છે પ્રભુ ઈસુ સૌ ને માફ કરે અને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના #ઈસુ
સંકટ આ એક એવો ટોપિક છે જેના વિશે એ જ લખી શકે કે જે એમાંથી પસાર થયું હોય. કારણકે અનુભવ વગર તો કઈ લખી જ ના શકાય બરાબર ને ??? અને 99.99 સંકટો માણસે જાતે જ ઉભા કરેલા હોય છે. જ્યારે માણસ સંકટ માં હોય ત્યારે 2 વાત બને ક્યાંતો માણસ નેગેટિવ થાય યાતો એ પોઝિટિવ થાય. હું ચોક્કસ એવું માનું છું કે દરેક પરિસ્થિતિ માં પ્રભુ આપણી સાથે હોય છે. અને દરેક ને પોતાનું સંકટ/તકલીફો વધારે વધારે જ લાગે. સંકટ ના વિવિધ પ્રકાર હોય છે જેમકે નાણાંકીય સંકટો, સંબંધો વિશેના સંકટો, ભણતરના સંકટ......વિગેરે. એ ખરાબ સમય માં માત્ર માણસ જો પોતાના પર વિશ્વાસ રાખે અને બીજું કે દરેક પોતાની અંદરનો આત્માનો અવાજ જો સાંભળે તો એને પરિસ્થિતિ માં થી બહાર નીકળવાની રસ્તો મળે જ છે અને જે સાંભળી ને બી ના સાંભળે એ વ્યક્તિ સંકટો ના વાદળ માં અટવાયા કરે છે. સંકટ માંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે "સમય". જો માણસ પ્રભુ અને પોતાના આત્મા ના અવાજ ને સાંભળી સમય પસાર કરી શકે એ માણસ ને રસ્તો આપો આપ મલી જ જાય છે. આ મારો અનુભવ છે મેં પહેલા જ કીધું હતું ને કે કોઈ પણ અનુભવ વગર ના લખી શકે. બી પોઝિટિવ ઓલ્વેઝ.... ✍✍✍✍શેફાલી ત્રિવેદી😊 #સંકટ
આંગળીઓ આજે પણ વિચારમાં ખોવાયેલ છે, તેણે કેવી રીતે નવા હાથ ને પકડ્યો હશે ???
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser