The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માનવ એક એવો પ્રાણી છે જેને કોઈ સંતોષ નથી એ આપણે જાણો છો આ દુનિયા માં તેને રહેવું પસંદ છે કે નહીં એકલે તે હવે મંગલ ઉપર રહેવા જવાના પ્રયત્ન કરી રયો છે કારણ કે ભવિષ્યમાં કોઈ એવો સમય આવશે કે જ્યારે પૃથ્વીનો વિનાશ થવાનો છે . એનું સૌથી મોટું કારણ દુનિયા માં વધી રહેલું પ્રદૂષણ છે જેનો સૌથી મોટી અસર ભારત પર થશે જેનાથી ભૂખમરો, આગ વગેરે જેવી સમસ્યા આવી જશે. આ સમસ્યા સાથે ગરમી પણ અસહન વધી જશે આવી સમસ્યાથી બચવા માટે જો વર્તમાન પ્રયાણ ન થયા તો તેનું પરિણામ આપના પર થશે .. આ મેસેજ નો એક જ પ્રયત્ન છે કે આપણે પ્રદુષણ ફેલાવાનું બંધ કરે જેથી એટલું ભારત નથી પણ આ પૃથ્વી પણ લાંબા સમય સુધી જીવન રહે... To change the world on your one try....
lovely whatsapp video
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser