Quotes by Pandya khushi Khushi in Bitesapp read free

Pandya khushi Khushi

Pandya khushi Khushi

@pandyakhushikhushi105237


સોનાની લંકા તો રાવણ પાસે હતી,રામે તો વનવાસ જ જોયો.રાજપાટ કંસ ની પાસે હતું , જેલમાં જન્મ તો કૃષ્ણ એ લીધો હતો. રાજમહેલમાં તો કૌરવો રહેતા હતા, વનવાસ તો પાંડવો એ ભોગવ્યો.
સાર એટલો જ કે સંઘર્ષ હંમેશા સત્ય સાથે ચાલે છે જ્યારે સત્ય માટે ભગવાન ને પણ સંઘર્ષ કરવો પડે તો
આપણે તો સામાન્ય માણસ છીએ.

-Pandya khushi

Read More

સાચું બોલનારને જૂઠની
ખબર‌ ન હોય એવું બને પણ જૂઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ છે

-પંડ્યા ખુશી