Quotes by Hiren Goswami - Mind Trainer in Bitesapp read free

Hiren Goswami - Mind Trainer

Hiren Goswami - Mind Trainer

@hirengoswamimindtreiner38


https://youtu.be/m4XaEXg6h5M "> https://youtu.be/m4XaEXg6h5M




👉🏽 *आत्ममंथन* करके हमारे अंदर पड़े हुए जहर को निकाले।
👉🏽खुद के *मन का बोझ* हल्का कैसे करें?
👉🏽क्योंकि हमारा मन का बोझ ही हमारे जीवन की सबसे बड़ी *समस्या है।*
👉🏽यह जीवन का सबसे बड़ा *रहस्य है।* 👇🏽
https://youtu.be/m4XaEXg6h5M "> https://youtu.be/m4XaEXg6h5M

From🙏🏼
Hiren Goswami
(Hypnotherapist)
📲 *93276 68722*
*MANAV CONSULTING*
"THE POWER OF MIND"
#RAJKOT (GUJARAT)

Read More

હું હતાશ છું .... મારે શું કરવું જોઈએ?*

કાઉન્સેલર તમારી ઉદાસી અને હતાશાની પાછળના કારણો અને જાણવાનો પ્રયત્ન કરશે,
તમે સાચા કારણો બતાવવા માટે કોઈ સંકોચ ના કરશો તો જ કાઉન્સિલર તમને એક અંગત મિત્ર સમજીને સાચું સોલ્યુશન આપી શકશે,
જ્યારે વ્યક્તિ પોતાની અંગત સમસ્યા બીજાને જણાવે છે ત્યારે 50% (ટકા) હળવો આપોઆપ થઈ જાય છે આ સાયકોલોજિકલ ઇફેક્ટ છે,
જો તમારી સમસ્યા તમે પોતાની અંદર જ દબાવી રાખવા માંગશો તો દબાયેલી સમસ્યા થી તમે અંદરથી નબળા પડતા જશો દિવસેને દિવસે તમે અંદરથી ભય ને ઉત્પન કરતા જશો,
ઘણી વખત વ્યક્તિ સમાજ અને કુટુંબ પરિવારના ડરને લીધે સમસ્યાને બહાર આવવા નથી દેતો
યાદ રાખો ખુદ માં દબાયેલી સમસ્યા એક જ્વાળામુખી જેવી હોય છે જે એક વખત તો બહાર આવશે જ પણ યાદ રાખો એનું યોગ્ય રીતે રજૂઆત અને પ્લાનિંગથી એને બહાર કેમ લાવવી એ માટે કાઉન્સેલર તમને મદદગાર રહેશે,
આજે મેટ્રો સિટીમાં સંયુક્ત પરિવાર ના ભાગલા થતા જાય છે, જેથી કરી ને પોતાના નિર્ણયશક્તિ અને પોતાની અંગત સમસ્યા સાંભળનાર કોઈ નથી ઉપર કોઈ માર્ગદર્શન દેનાર નથી એટલે વ્યક્તિ માણસોની ભીડ વચ્ચે પણ એકલતા ને અનૂસરે કરે છે,
કાઉન્સેલિંગ શા માટે જરૂરી ?
કાઉન્સેલિંગ થકી તમારા પોઝિટિવ નિર્ણયને વેગ મળે છે
જ્યારે તમે કોઇ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા હોય ત્યારે તમારી જાત સાથે તમારું કોમ્યુનિકેશન ન હોય એ માટે,
એટલે જ કહેવાયું છે કે
"જ્ઞાનને વેચવાથી વધે છે અને દુઃખ વહેચવાથી ઘટે છે"

આ લેખને વાંચ્યા પછી પણ તમારી અંદર રહેલી કોઈ સમસ્યા બહાર નીકળવા માંગતી હોય તો નિસંકોચ પણે અમારા કાઉન્સેલર નો સંપર્ક કરશો "માનવ કન્સલ્ટિંગ" અને એમની ટીમ તમને મદદ કરવા માટે તૈયાર છે જેઓ છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં કાઉન્સેલિંગ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે

From🙏🏼
Hiren Goswami
(Hypnotherapist)
📲 *93276 68722*
*MANAV CONSULTING*
THE POWER OF MIND

Read More

હું હતાશ છું .... મારે શું કરવું જોઈએ?*

કાઉન્સેલર તમારી ઉદાસી અને હતાશાની પાછળના કારણો અને જાણવાનો પ્રયત્ન કરશે,
તમે સાચા કારણો બતાવવા માટે કોઈ સંકોચ ના કરશો તો જ કાઉન્સિલર તમને એક અંગત મિત્ર સમજીને સાચું સોલ્યુશન આપી શકશે,
જ્યારે વ્યક્તિ પોતાની અંગત સમસ્યા બીજાને જણાવે છે ત્યારે 50% (ટકા) હળવો આપોઆપ થઈ જાય છે આ સાયકોલોજિકલ ઇફેક્ટ છે,
જો તમારી સમસ્યા તમે પોતાની અંદર જ દબાવી રાખવા માંગશો તો દબાયેલી સમસ્યા થી તમે અંદરથી નબળા પડતા જશો દિવસેને દિવસે તમે અંદરથી ભય ને ઉત્પન કરતા જશો,
ઘણી વખત વ્યક્તિ સમાજ અને કુટુંબ પરિવારના ડરને લીધે સમસ્યાને બહાર આવવા નથી દેતો
યાદ રાખો ખુદ માં દબાયેલી સમસ્યા એક જ્વાળામુખી જેવી હોય છે જે એક વખત તો બહાર આવશે જ પણ યાદ રાખો એનું યોગ્ય રીતે રજૂઆત અને પ્લાનિંગથી એને બહાર કેમ લાવવી એ માટે કાઉન્સેલર તમને મદદગાર રહેશે,
આજે મેટ્રો સિટીમાં સંયુક્ત પરિવાર ના ભાગલા થતા જાય છે, જેથી કરી ને પોતાના નિર્ણયશક્તિ અને પોતાની અંગત સમસ્યા સાંભળનાર કોઈ નથી ઉપર કોઈ માર્ગદર્શન દેનાર નથી એટલે વ્યક્તિ માણસોની ભીડ વચ્ચે પણ એકલતા ને અનૂસરે કરે છે,
કાઉન્સેલિંગ શા માટે જરૂરી ?
કાઉન્સેલિંગ થકી તમારા પોઝિટિવ નિર્ણયને વેગ મળે છે
જ્યારે તમે કોઇ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા હોય ત્યારે તમારી જાત સાથે તમારું કોમ્યુનિકેશન ન હોય એ માટે,
એટલે જ કહેવાયું છે કે
"જ્ઞાનને વેચવાથી વધે છે અને દુઃખ વહેચવાથી ઘટે છે"

આ લેખને વાંચ્યા પછી પણ તમારી અંદર રહેલી કોઈ સમસ્યા બહાર નીકળવા માંગતી હોય તો નિસંકોચ પણે  અમારા કાઉન્સેલર નો સંપર્ક કરશો "માનવ કન્સલ્ટિંગ" અને એમની ટીમ તમને મદદ કરવા માટે તૈયાર છે જેઓ છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં કાઉન્સેલિંગ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે

From🙏🏼
Hiren Goswami
(Hypnotherapist)
📲 *93276 68722*
*MANAV CONSULTING*
THE POWER OF MIND

Read More

अगर आप डिप्रेशन, तनाव, ट्रेस, और मानसिक नकारात्मकता,अनिद्रा,मानसिक डर से पीड़ित है,तो फिर हमारा संपर्क कीजिए हम आपको *हिप्नोथेरेपी*  *माइंड पावर* और *काउंसलिंग* की जरिए मदद करेंगे हम आपका टेलिफोनिक काउंसलिंग करेंगे।
From🙏🏼
Hiren Goswami
(Hypnotherapist)
📲 *93276 68722*
*MANAV CONSULTING*
THE POWER OF MIND
GUJARAT ➡ RAJKOT

Read More

अगर आप डिप्रेशन, तनाव, ट्रेस, और मानसिक नकारात्मकता,अनिद्रा,मानसिक डर से पीड़ित है,तो फिर
इसमें से राहत पाने के लिए आप हमारे इस व्हाट्सएप ग्रुप में ज्वाइन हो सकते हो।

#MANAV CONSULTING
(O) 93276 68722
*Join for link👇🏽* https://chat.whatsapp.com/Fa1t4YgZHYM9522VFhEbCz

Read More

*માવા તમાકુના વ્યસન ને લઈને મુશ્કેલી અનુભવતા લોકો માટે ઘરે જ તૈયાર કરી શકાય તેવા અત્યંત ઉપયોગી માવો બનાવવા ની રીત*
*એક ચપટી અજમો નાનો તજ નો ટુકડો એક લવિંગ એક એલચી થોડી વરિયાળી આ બધું મિક્સ કરી માવો ખાવા ની તલપ લાગે ત્યારે ખાવાથી મન ને સંતોષ થશે સાથે સાથે શરીર માટે ઉપયોગી દ્રવ્ય ખાવા નો ઉમદા પ્રયાસ થશે ધીરેધીરે વ્યસન મુક્તિ પણ મળશે લોકડાઉન ના આ સમય મા વધુ રુપિયા ખર્ચી ને નકલી વસ્તુ ખાવા કરતા આ ઉતમ ટોનીક નો પ્રયાસ કરી જોજો*
( *ઉપરોકત બધી વસ્તુઓ ઘરમાં હશે ના હોય તો સવારે કરિયાણાની દુકાન પર એક જ જગ્યા એ સાથે મળી રહેશે* )

યાદ રાખો મનને તમે જેવી ટેવ પાડશો એવી રીતે એ ટેવાઈ જશે...

From🙏🏼
Hiren Goswami
(Hypnotherapist)
📲 *93276 68722*
*MANAV CONSULTING*
THE POWER OF MIND

Read More

..

राजकोट कलेक्टर ऑफिस के द्वारा शुरू हुआ मनोवैज्ञानिक सलाह केंद्र ।

हर पल अपने विचार के प्रति अवेयरनेस बढ़ाइए। #tredding   #foryou   #locdown #tiktokindia #viralvedio #helthtips TIK TOK @hiren_goswami2025

epost thumb

🙏🏼 *નમસ્કાર* મિત્રો
👤હું હિરેન ગોસ્વામી રાજકોટ થી *માઈન્ડ પાવર* અને *હિપ્નોથેરાપિ* માં *2012* થી પ્રેક્ટિસ કરું છું
🏥 *MANAV CONSULTING* નામની ફોર્મ ચલાવું છું
👁મિત્રો અમારી ટીમે એક રિસર્ચ કર્યું છે કે,કોઈપણ કામ તમે તમારી *મનની શક્તિ* દ્વારા કરી શકો છો,પણ આજના માણસ પાસે પોતાના મનને સમજવા માટે નો ટાઈમ જ નથી,
🙌🏼જો મનને સમજવામાં આવે અને એમાં તમારા અર્ધ જાગૃત મન ને એક્ટીવ કરી દેવામાં આવે તો તમારી લાઈફ આર્થિક, માનસિક, શારીરિક, વ્યાવહારિક, અને આધ્યાત્મિક, રીતે ખૂબ જ પ્રગતિ કરાવી શકો છો,
😇મિત્રો મારું એક સપનું હતો રાજકોટમાં હિપ્નોથેરાપી ક્લિનિક બનાવવાનું અને લોકોને *મનની શક્તિ* દ્વારા,
😟જીવનમાં આવતા કોઈપણ ટિપિકલ પ્રશ્નો કે જે આર્થિક લેવલે હોય સામાજિક લેવલ હોય બીમારી ના હોય ,એને મન ની શક્તિ દ્વારા સફળતાપૂર્વક સોલ્યુશન આપવાનું.....
😥મિત્રો આજે ઘણા લોકો અમારી પાસે પોતાના અંગત મૂંઝાયેલા પ્રશ્નો લઈને આવે છે, અને જેને અમે *મનની શક્તિ* દ્વારા કઈ રીતે પહોંચી વળવું એ ખૂબ જ
એક થિયરી અને પ્રેક્ટિકલ શીખવીએ છીએ,
🧠કહેવાય છે મિત્રો કે ઈશ્વરે આપણને માત્ર શરીર જ નથી આપ્યું શરીર સાથે આપણને *મનની શક્તિ* પણ આપેલી છે એમાં જાગૃત અને અજાગૃત તો અર્ધજાગૃત મનને આપણે હજુ ઓળખી જ નથી શક્યા એ શક્તિનો ઉપયોગ કરતાં શીખવાનું છે દોસ્તો
😴તો અત્યારે જ તમારા મનની અંદર ચાલતી કોઈ પણ મૂંઝવણ કે તમારા જીવનની અંદર ચાલતી સમસ્યાનું સકારાત્મક સમાધાન મેળવવા માટે અમારા 🤝🏼 *માઈન્ડ પાવર* સેન્ટરની આજે જ મુલાકાત કરો
🤦🏻‍♂કારણ કે બધી જ જગ્યાએથી હારેલો વ્યક્તિ પોતાના વિચાર અને *મન ની શક્તિ* વડે જ જીવનમાં પોઝિટિવ બદલાવ લાવી શકે છે.
📞દોસ્તો તો હવે આપ અમારા ઓફિસના એપોઇન્ટમેન્ટ નંબર ઉપર ફોન કરી આપનો ટાઈમ ફિક્સ કરાવી શકો છો
🕙આપે ૩૦ મિનિટથી એક કલાકનો ટાઈમ લઈને આવવાનું રહેશે
☎ *84600 99599*
🙏🏼અને દોસ્તો તમને લાગતું હોય કે આ મેસેજને આગળ ફોરવર્ડ કરવા થી કોઈની હેલ્પ થઈ શકે છે તો આપ આ કામ ઇશ્વરની સાક્ષીએ કરી શકો છો.
✍🏽આ મેસેજને પૂરો વાંચવા માટે અને આગળ મોકલવા માટે તમારો આભાર🙏🏼
➡ આપણ આપણા જીવનની કોઈપણ સમસ્યા ને *મનની શક્તિ* દ્વારા પહોંચી વળવા માગતા હોય
Contect: mo.*93276 68722*
Hiren Goswami
# *MANAV CONSULTING*

Read More
epost thumb