Quotes by ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ in Bitesapp read free

ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ

ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ Matrubharti Verified

@bharatsinh7566
(149)

જય માતાજી
”દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે”
કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે.

જીવન નો જુગાર જલસા થી રમો” ‘સાહેબ,
કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ show જરૂર કરશે.
-ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ

Read More

https://www.impactguru.com/fundraiser/help-dhairyarajsinh-rajdipsinh-rathod

આ મેસેજ #મહત્વ (જરૂરી)નો લાગે તો વધુ મા વધુ શેર કરશો...

આ ફોટો અને વિગત કાનેસર ગામ, જી. મહીસાગર ના રાજદીપસિંહ રાઠોડ ના પુત્ર #ધૈર્યરાજસિંહ ની છે.

રાજદીપસિંહ ના પુત્ર #ધૈર્યરાજસિંહ માત્ર 6 મહિના ના છે અને SME1 નામ ની એક મહામારી બીમારી થી પીડાય છે.

થોડા દિવસ પહેલા ન્યૂઝ અને મીડિયા મા આપણા દેશ ના આ બીમારી થી પીડિત એક બાળક ને 16 કરોડ નુ આ ઇન્જેક્શન મળ્યુ હતુ..

બસ આ સમાચાર સાંભળી ને #ધૈર્યરાજસિંહ ના પિતા રાજદીપસિંહ ને પણ હિંમત મળી કે મારા દિકરાનો ઈલાજ પણ શક્ય છે અને એમને પુત્ર ના ઈલાજ માટે 16 કરોડ ₹ નુ ફંડ ભેગુ કરવા #ImpactGuru નામ ની NGO નો સહારો લીધો છે.

#ImpactGuru ના માધ્યમથી #ધૈર્યરાજસિંહ ના ઈલાજ માટે 16 કરોડ ₹ ભેગા કરવાની કવાયત એમના પિતાશ્રી રાજદીપસિંહ દ્રારા શરૂ કરવામા આવી છે.

જો આપ પણ #ધૈર્યરાજસિંહ ને જીવતદાન આપવા ઇચ્છતા હો અથવા કોઈપણ પ્રકાર ની મદદ કરવા ઇચ્છતા હો તો પોસ્ટ મા નીચે એમના પિતા રાજદીપસિંહ નો સંપર્ક નંબર આપેલ છે આપ ફોન કરી અથવા રૂબરૂ મળીને માહિતી મેળવી શકો છો.

રાજદીપસિંહ રાઠોડ :- 95378 58461
( કાનેસર ગામ, જી. મહીસાગર, ગુજરાત )

https://youtu.be/5Xhc2-8BMpY

Read More
epost thumb

આ મેસેજ #મહત્વ (જરૂરી)નો લાગે તો વધુ મા વધુ શેર કરશો...

આ ફોટો અને વિગત કાનેસર ગામ, જી. મહીસાગર ના રાજદીપસિંહ રાઠોડ ના પુત્ર #ધૈર્યરાજસિંહ ની છે.

રાજદીપસિંહ ના પુત્ર #ધૈર્યરાજસિંહ માત્ર 6 મહિના ના છે અને SME1 નામ ની એક મહામારી બીમારી થી પીડાય છે.

થોડા દિવસ પહેલા ન્યૂઝ અને મીડિયા મા આપણા દેશ ના આ બીમારી થી પીડિત એક બાળક ને 16 કરોડ નુ આ ઇન્જેક્શન મળ્યુ હતુ..

બસ આ સમાચાર સાંભળી ને #ધૈર્યરાજસિંહ ના પિતા રાજદીપસિંહ ને પણ હિંમત મળી કે મારા દિકરાનો ઈલાજ પણ શક્ય છે અને એમને પુત્ર ના ઈલાજ માટે 16 કરોડ ₹ નુ ફંડ ભેગુ કરવા #ImpactGuru નામ ની NGO નો સહારો લીધો છે.

#ImpactGuru ના માધ્યમથી #ધૈર્યરાજસિંહ ના ઈલાજ માટે 16 કરોડ ₹ ભેગા કરવાની કવાયત એમના પિતાશ્રી રાજદીપસિંહ દ્રારા શરૂ કરવામા આવી છે.

જો આપ પણ #ધૈર્યરાજસિંહ ને જીવતદાન આપવા ઇચ્છતા હો અથવા કોઈપણ પ્રકાર ની મદદ કરવા ઇચ્છતા હો તો પોસ્ટ મા નીચે એમના પિતા રાજદીપસિંહ નો સંપર્ક નંબર આપેલ છે આપ ફોન કરી અથવા રૂબરૂ મળીને માહિતી મેળવી શકો છો.

રાજદીપસિંહ રાઠોડ :- 95378 58461
( કાનેસર ગામ, જી. મહીસાગર, ગુજરાત )

https://youtu.be/5Xhc2-8BMpY

Read More
epost thumb

આ મેસેજ #મહત્વ (જરૂરી)નો લાગે તો વધુ મા વધુ શેર કરશો...

આ ફોટો અને વિગત કાનેસર ગામ, જી. મહીસાગર ના રાજદીપસિંહ રાઠોડ ના પુત્ર #ધૈર્યરાજસિંહ ની છે.

રાજદીપસિંહ ના પુત્ર #ધૈર્યરાજસિંહ માત્ર 6 મહિના ના છે અને SME1 નામ ની એક મહામારી બીમારી થી પીડાય છે.

થોડા દિવસ પહેલા ન્યૂઝ અને મીડિયા મા આપણા દેશ ના આ બીમારી થી પીડિત એક બાળક ને 16 કરોડ નુ આ ઇન્જેક્શન મળ્યુ હતુ..

બસ આ સમાચાર સાંભળી ને #ધૈર્યરાજસિંહ ના પિતા રાજદીપસિંહ ને પણ હિંમત મળી કે મારા દિકરાનો ઈલાજ પણ શક્ય છે અને એમને પુત્ર ના ઈલાજ માટે 16 કરોડ ₹ નુ ફંડ ભેગુ કરવા #ImpactGuru નામ ની NGO નો સહારો લીધો છે.

#ImpactGuru ના માધ્યમથી #ધૈર્યરાજસિંહ ના ઈલાજ માટે 16 કરોડ ₹ ભેગા કરવાની કવાયત એમના પિતાશ્રી રાજદીપસિંહ દ્રારા શરૂ કરવામા આવી છે.

જો આપ પણ #ધૈર્યરાજસિંહ ને જીવતદાન આપવા ઇચ્છતા હો અથવા કોઈપણ પ્રકાર ની મદદ કરવા ઇચ્છતા હો તો પોસ્ટ મા નીચે એમના પિતા રાજદીપસિંહ નો સંપર્ક નંબર આપેલ છે આપ ફોન કરી અથવા રૂબરૂ મળીને માહિતી મેળવી શકો છો.

રાજદીપસિંહ રાઠોડ :- 95378 58461
( કાનેસર ગામ, જી. મહીસાગર, ગુજરાત )

https://youtu.be/5Xhc2-8BMpY

Read More
epost thumb

આ મેસેજ #મહત્વ (જરૂરી)નો લાગે તો વધુ મા વધુ શેર કરશો...

આ ફોટો અને વિગત કાનેસર ગામ, જી. મહીસાગર ના રાજદીપસિંહ રાઠોડ ના પુત્ર #ધૈર્યરાજસિંહ ની છે.

રાજદીપસિંહ ના પુત્ર #ધૈર્યરાજસિંહ માત્ર 6 મહિના ના છે અને SME1 નામ ની એક મહામારી બીમારી થી પીડાય છે.

થોડા દિવસ પહેલા ન્યૂઝ અને મીડિયા મા આપણા દેશ ના આ બીમારી થી પીડિત એક બાળક ને 16 કરોડ નુ આ ઇન્જેક્શન મળ્યુ હતુ..

બસ આ સમાચાર સાંભળી ને #ધૈર્યરાજસિંહ ના પિતા રાજદીપસિંહ ને પણ હિંમત મળી કે મારા દિકરાનો ઈલાજ પણ શક્ય છે અને એમને પુત્ર ના ઈલાજ માટે 16 કરોડ ₹ નુ ફંડ ભેગુ કરવા #ImpactGuru નામ ની NGO નો સહારો લીધો છે.

#ImpactGuru ના માધ્યમથી #ધૈર્યરાજસિંહ ના ઈલાજ માટે 16 કરોડ ₹ ભેગા કરવાની કવાયત એમના પિતાશ્રી રાજદીપસિંહ દ્રારા શરૂ કરવામા આવી છે.

જો આપ પણ #ધૈર્યરાજસિંહ ને જીવતદાન આપવા ઇચ્છતા હો અથવા કોઈપણ પ્રકાર ની મદદ કરવા ઇચ્છતા હો તો પોસ્ટ મા નીચે એમના પિતા રાજદીપસિંહ નો સંપર્ક નંબર આપેલ છે આપ ફોન કરી અથવા રૂબરૂ મળીને માહિતી મેળવી શકો છો.

રાજદીપસિંહ રાઠોડ :- 95378 58461
( કાનેસર ગામ, જી. મહીસાગર, ગુજરાત )

https://youtu.be/5Xhc2-8BMpY

Read More
epost thumb

આ મેસેજ #મહત્વ (જરૂરી)નો લાગે તો વધુ મા વધુ શેર કરશો...

આ ફોટો અને વિગત કાનેસર ગામ, જી. મહીસાગર ના રાજદીપસિંહ રાઠોડ ના પુત્ર #ધૈર્યરાજસિંહ ની છે.

રાજદીપસિંહ ના પુત્ર #ધૈર્યરાજસિંહ માત્ર 6 મહિના ના છે અને SME1 નામ ની એક મહામારી બીમારી થી પીડાય છે.

થોડા દિવસ પહેલા ન્યૂઝ અને મીડિયા મા આપણા દેશ ના આ બીમારી થી પીડિત એક બાળક ને 16 કરોડ નુ આ ઇન્જેક્શન મળ્યુ હતુ..

બસ આ સમાચાર સાંભળી ને #ધૈર્યરાજસિંહ ના પિતા રાજદીપસિંહ ને પણ હિંમત મળી કે મારા દિકરાનો ઈલાજ પણ શક્ય છે અને એમને પુત્ર ના ઈલાજ માટે 16 કરોડ ₹ નુ ફંડ ભેગુ કરવા #ImpactGuru નામ ની NGO નો સહારો લીધો છે.

#ImpactGuru ના માધ્યમથી #ધૈર્યરાજસિંહ ના ઈલાજ માટે 16 કરોડ ₹ ભેગા કરવાની કવાયત એમના પિતાશ્રી રાજદીપસિંહ દ્રારા શરૂ કરવામા આવી છે.

જો આપ પણ #ધૈર્યરાજસિંહ ને જીવતદાન આપવા ઇચ્છતા હો અથવા કોઈપણ પ્રકાર ની મદદ કરવા ઇચ્છતા હો તો પોસ્ટ મા નીચે એમના પિતા રાજદીપસિંહ નો સંપર્ક નંબર આપેલ છે આપ ફોન કરી અથવા રૂબરૂ મળીને માહિતી મેળવી શકો છો.

રાજદીપસિંહ રાઠોડ :- 95378 58461
( કાનેસર ગામ, જી. મહીસાગર, ગુજરાત )

https://youtu.be/5Xhc2-8BMpY

Read More

સિંહ વિશે કોઈ પણ ધારણા બાંધતા પહેલા સિંહને વધુ નજીક થી ઓળખવો જરૂરી છે... સિંહ શિકારી પ્રાણી હોવા છતાં આક્રમક નથી, ધીરજવાન છે, સહિષ્ણુ છે.
કૂતરો એ સિંહના ફૂડ મેનુમાં નથી, એટલે સિંહ શિકાર કરીને પોતાની શક્તિ વેડફે નહી, ને સિંહત્વ સિંહપણાને લજવે નહિ.
બાકી 500 કિલોની ભેંસને જો ચપટી વગાડતા ભોંયભેગી કરી શકતો તો આ કુતરાની શુ વિસાત.....
કૂતરો તો પોતાની મર્યાદા ચુકે,પણ રાજા જેવો રાજા પોતાની ઓળખ વિરુધનું કામ ના કરે.

બે ત્રણ દિવસ પહેલા છાપાંમાં સમાચાર હતા,
સિંહ કુતરાનો સામનો કે શિકાર કરવાને બદલે પીછેહઠ કરી ગયો. શું સિંહ શિકાર કરવાનું ભૂલી ગયા એવું કહી શકાય? કૂતરો સિંહ પાર ભારે પડ્યો એવું કહી શકાય? ના બિલકુલ નહિ. સિંહ ખરેખર ભુખ્યો ન હોય તો શિકાર કરતો નથી, અને સામાન્યપણે નાનાં પ્રાણીઓને પણ મારતો નથી. શક્ય હોય ત્યાં સુધી આખા કુટુંબ ને પુરતું થાય તેવો શિકાર કરે છે અને તેની માદા - સિંહણ અને બચ્ચાંને ખવડાવીને ખાય છે. અને આના માટે કવિ દેવાયત ભમ્મર એ લખેલી કવિતા પણ એનો જવાબ છે.

જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.
પણ, ભેળું એ પણ કે'જે
કે સિંહે મને માર્યો નહોતો!

ભૂંડ તો અમને ભટકાય છે,
ને ઊંધે માથે પટકાય છે.
પણ કુતરીના કંથ પર
સાવજે પંજો ઉપાડ્યો નહોતો.
જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.

ડાલામથ્થાને પછી દખ લાગે.
જો કૂતરાંને જરીક નખ વાગે.
બવ બળવાળા કૂતરાંને
સિંહે સમોવડીયો ધાર્યો નહોતો.
જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.

જા જા ગામમાં જઈ ઢંઢેરો પીટાવ.
ને સિંહને લલકારવાના ઇતિહાસ લખાવ.
ભેળું એ પણ લખાવજે
કે સિંહે એક શ્વાનને તાર્યો હતો.
જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.

હે શ્વાન શ્રેષ્ઠ! હવે શિકાર કરજો.
ક્યાં લગી અમારાં ભક્ષના પાઠા વિખશો.
'દેવ' એણે દુબળાને દયા દાખવી
દાઢે દબાવ્યો નહોતો.
જા જા કૂતરાં જા!
જઈ ને કે'જે મેં સિંહને પડકાર્યો હતો.
પણ, ભેળું એ પણ કે'જે
કે સિંહે મને માર્યો નહોતો!

કવિ:- દેવાયત ભમ્મર

Read More
epost thumb

https://www.facebook.com/pg/www.Bharatsinh.gohil.gangada.Gangadgadh.co.in/posts/

અમારું ફેસબુક પેજ લાઇક અને શેર જરૂર કરજો અમારા પેજ માં આપને ઇતિહાસ ને લાગતી ખુબજ વાતો વાંચવા મળશે.

Read More

બગસરાની સાતલ્લી નદીને કિનારે ઉભેલ મંદિર મૂળેશ્વર મહાદેવ

https://m.facebook.com/story.php?story_fbid=2768850730018071&id=1696891613880660

#બગસરા #દરબાર #શ્રી #રામવાળાં #મુળુવાળા #સાહેબ .

આ તસવીરમાં દેખાતા દરબારશ્રી રામવાળા સાહેબ રામાયણના પ્રખર અભ્યાસુ હતા અને જેમનો જન્મ ચલાળાબાપુના આશીર્વાદથી થયેલ બાપુએ મુળુવાળાને આશીર્વાદ આપેલ કે આભને ટેકા દે એવા બે દીકંરા તમારે ઘેર અવતરશે એ બે દીકરા એટલે એક આ રામવાળા અને બીજા તેમના નાના ભાઈ પ્રખ્યાત દીવાન વીરાવાળા સાહેબ.

આ રામવાળાને અગાઉથી પોતાના મૃત્યુની જાણ થઇ જતા ખારી ગામે થી કાનપરી બાપુ ને તૈડાવી લીધેલ અને કહે બાપુ હું જાવ છું તો ભો એ લઇ લો અને દાન દક્ષીણા આપવા માંડૉ, કાનપરી બાપુ કહે બાપુ તેડું નહિં આવે તો ભુંડા લાગશું તો રામવાળાં કહે અરે ફેર ન પડે અને ખરેખર તેમણે બધા સમક્ષ જ દેહ છોડી દીધો.

આ રામવાળાના પિતાશ્રીને જ્યાં અગ્નિદાહ
દીધેલ તે સ્થળે નદી કાંઠે મૂળેશ્વર મંદિર આજે પણ
બગસરામાં ઉભું છે.આ રામવાળાના નાના કુમાર
જીવાવાળા રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા અને
તેમના પર ત્યાં ઘોડો પડતા તે અવસાન પામેલા તેથી
પછી કદી પણ તેમના માતા માં હીરબાઈ રાજકુમાર
કોલેજ પાસેથી પસાર ન થતા કે કોલેજ જોતા ન હતા
એવા અડગ મનના હતા.

https://m.facebook.com/story.php?story_fbid=2768885480014596&id=1696891613880660

#રોયલ રાજપુતાના

Read More