Quotes by Bhumika Vyas in Bitesapp read free

Bhumika Vyas

Bhumika Vyas

@bhumikavyas1360


_*તમે પશ્ચિમી પ્રતિભાઓની આ પંક્તિઓ વાંચી છે❓*_

*1. લીઓ ટોલ્સટોય (1828-1910)*
"હિંદુ ધર્મ અને હિંદુઓ એક દિવસ આ દુનિયા પર રાજ કરશે કારણ કે તે જ્ઞાન અને ડહાપણનું મિશ્રણ છે."


*2. હર્બર્ટ વેલ્સ (1846-1946)*
"જ્યાં સુધી હિંદુ ધર્મને સારી રીતે સમજવામાં ન આવે ત્યાં સુધી કેટલી પેઢીઓ અત્યાચાર અને હત્યાઓનો સામનો કરશે
પરંતુ વિશ્વ એક દિવસ હિન્દુત્વથી પ્રેરિત થશે. ફક્ત તે જ દિવસે વિશ્વ માનવો માટે વસવાટ અને રહેવાનું સ્થળ બની જશે."

*3. આલ્બર્ટ આઈન્સ્ટાઈન (1879-1955)*
"તે (?) તે કરે છે જે યહૂદીઓ કરી શકતા નથી. તેણે તે જ્ઞાન અને શક્તિથી કર્યું હતું."
"પરંતુ માત્ર હિન્દુ ધર્મમાં જ શાંતિ તરફ દોરી જવાની શક્તિ છે."

*4. હ્યુસ્ટન સ્મિથ (1919)*
"હિંદુત્વ એ આપણા પોતાના કરતાં વધુ વિશ્વાસપાત્ર નથી. જો આપણે આપણા વિચારો અને હૃદયને હિંદુત્વ તરફ ફેરવી શકીએ તો તેનાથી આપણને ફાયદો થશે."

*5. માઈકલ નોસ્ટ્રાડેમસ (1503-1566)*
"હિંદુ ધર્મ યુરોપનો શાસક ધર્મ બનશે. યુરોપનું પ્રખ્યાત મહાનગર હિંદુ રાજધાની છે".

*6. બર્ટ્રાન્ડ રસેલ (1872-1970)*
"મેં હિંદુ ધર્મ વિશે વાંચ્યું છે. મને લાગે છે કે આ સમગ્ર વિશ્વમાં માનવજાતનો ધર્મ છે. હિંદુ ધર્મ સમગ્ર યુરોપમાં ફેલાયો છે. હિંદુ ધર્મનો અભ્યાસ કરતા ઘણા વિદ્વાનો યુરોપમાં દેખાશે. એક દિવસ એવી પરિસ્થિતિનો વિકાસ થશે જ્યાં માત્ર હિંદુઓ જ વિશ્વનું નેતૃત્વ કરશે".

*7. કોસ્ટા લોબાન (1841-1931)*
"હિંદુઓ માત્ર શાંતિ અને સમાધાનની વાત કરે છે. હું ખ્રિસ્તીઓને વખાણ કરવા, બદલવા અને તેમાં વિશ્વાસ કરવા આમંત્રણ આપું છું".

*8. બર્નાર્ડ શો (1856-1950)*
"એક દિવસ આ દુનિયા હિંદુ ધર્મનો સ્વીકાર કરશે. હિંદુ ધર્મના સાચા નામને સ્વીકારવાનો ઇનકાર કરવાથી જ તેના સિદ્ધાંતોને સ્વીકારવામાં આવશે. પશ્ચિમી દેશો ચોક્કસ એક દિવસ હિંદુ ધર્મ અપનાવશે. વિદ્વાનોનો ધર્મ હિંદુ ધર્મ સમાન છે."

*9. જોહાન કીથ (1749-1832)*
આજે નહીં તો એક દિવસ આપણે હિંદુ ધર્મ સ્વીકારવો પડશે. કારણ કે એ જ સાચો ધર્મ છે."

Read More

Today's IPL final is between the largest Whiskey maker *(Royal Challenger)*

And largest Whiskey consumer *(Punjab)*. 🥃🍺

At Dry State : *Gujarat*
😜

હું હજી વિચારતી હતી કે કોઈના જવા થી કંઈ ફરક
નથી પડતો ...

ત્યાં લાઈટ વઇ ગઈ!!!😅😂😭

*" દેશપ્રેમ "*

*------------------------*
હમણાં એક *મીઠાઈ* ની દુકાને બોર્ડ માર્યું હતું....
👇🏻
*મૈસૂરભારત,*
*કોપરાભારત,*
*ગુંદરભારત*
*શીંગભારત*
*ખજૂરભારત*

મેં પૂછ્યું કે આ નવી *મીઠાઈ* આવી કે શું !???

એટલે એ ભાઈ એ કહ્યું કે આ મારો *દેશપ્રેમ* છે....
*મીઠાઈ* ની પાછળ *"ભારત"* લગાડવાનું, *"પાક"* તો નહિં જ...😷
હવે,
મૈસૂરપાક, કોપરાપાક, ગુંદરપાક, શીંગપાક, ખજૂરપાક વગેરે નહિં કહેવાનું ...!!

🤪😃 😷 😃🤪

Read More

કચ્છ માં *બળદિયા* ગામ છે.
ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે
*બળદિયા* ઊતરો...
બધા " બળદિયાના " ઉતરી જાય,
😂😂
તુલસીશ્યામથી ધારી જતા રસ્તામાં આવે છે 'દોઢી' નેસડો. ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે
*'હાલો... દોઢીના હોય ઈ ઉતરી જાય..*
અને ત્યાં ઉતરવા વાળા પણ પ્રેમથી હસતા હસતા બસમાંથી ઉતરી જાય...
😂😂
જુનાગઢ ની બાજુ મા
*ભૂતડી* ગામ છે, ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે
*"ભૂતડી" ના હોય ઇ ઉત્તરી જાય...*
😂😂
પોરબંદર ની બાજુ મા હર્ષદગામ ની બાજુ મા
*ગાંગડીનુ પાટીયુ* ગામ છે.
ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે છે...

*હાલો "ગાંગડીના"હોય ઇ ઉત્તરો*
એટલે મુસાફર હસતા - હસતા ઉત્તરી જાય
😂😂
આ છે ગુજરાતી ભાષા ની મજા.

Read More

ઘંટીએ અનાજ દળાવા આપીને પછી ઘણી બહેનો પોતાનું નામ લખાવે અથવા ડબ્બા પર પોતાના પતિનું નામ લખાવે.

પછી ઘંટીવાળો ભાઈ વિગત આમ લખે:

રમેશભાઈ ઝીણો
સુરેશભાઈ જાડો
ગીતાબેન ફાડિયા
મનોજ ભાઈ ઢોકળા
સુનિતા ભાખરી
રાજુ ભાઈ લાડવા
મીનલ લાપસી
કલ્યાણી કરકરી
😆😆😆

Read More

સમયે - સમયે જ બધું મળે છે,
પરંતુ સમય પહેલા જ બધું મેળવી લેવાની
ઈચ્છા જ દુઃખનું કારણ બને છે.

હે આગ !

તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા બિલ્ડરોની લાલચને કે જેવો એક એક સ્ક્વેર ફૂટ માટે વેચી નાખે છે પોતાના ઝમીરને.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ ભ્રષ્ટાચારને કે જેના કારણે બંધાયા જ કરે છે આવા અસંખ્ય લાક્ષાગૃહો.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ સંચાલકોના લોભને કે જેઓ સરસ્વતીને વેચવા માટે કોઈ પણ જગ્યાએ ખોલી નાખે છે પોતાની ફેક્ટરીઓ.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા મા બાપોની ઘેલછાને કે જેઓ જાણે-અજાણ્યે જ પોતાના સપનાઓને હોમી દે છે હરીફાઈ ની હોડમાં.

હે આગ ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય સળગાવી નાખ એ સત્તાધીશોની ઊંઘ ને કે જેઓ સંવેદનાના બે શબ્દો બોલીને પાછા સરી પડે છે સત્તાના ઘેનમાં.

હે આગ !
સાચું કહેજે તને પણ પરસેવો વળી ગયો હતો ને ? *રમવામાં* મશગુલ થયેલા એ માસૂમોને તારી લપેટમાં લેતા પહેલાં ?

હે આગ !
શું ક્યારેક તું ન બદલાવી શકે ? તારા આ સળગાવી નાખવાના સ્વભાવને ?
#રાજકોટ_આગની_ઘટના
#ગેમઝોન_આગ 🙏🏻
ભગવાન સદગતના આત્મા ને શાંતિ આપે. ઓમ શાંતિ💐 🙏

Read More

*હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે ચા પીવાના શોખીન હતા. ખુબ ચા પીએ.*

*કોઈએ તેમને એક વાર કહ્યું : "જ્યોતીન્દ્રભાઈ, ચા તો ધીમું ઝેર છે."*

*જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો, "તે આપણને ક્યાં ઉતાવળ છે!"*

😆😆😆
_*ચા ના શોખીન મિત્રો ને સમર્પિત .*_
*Happy International Tea Day*

Read More