ભુતાવડ

(5)
  • 3.1k
  • 0
  • 1.2k

વર્ષો પહેલાં, જ્યારે દેશ આઝાદ થયો અને રજવાડાઓ વિલીન થઈ ગયા, ત્યારે યમુનાગઢના રાજગુરુ પરિવારે પણ રાજમહેલ ખાલી કરવું પડ્યું. આ પરિવાર ચાર-પાંચ ભાઈઓ, તેમની વહુઓ, બાળકો અને માતા-પિતા સહિત ઘણો મોટો હતો. મહેલ છોડી દીધા પછી, હવે તેમને ભાડે રહેવું ફરજિયાત બન્યું. કેટલાક દિવસોની શોધખોળ પછી, એક મકાન મળ્યું. મકાન જૂનું અને ભયજનક લાગતું. પારસલ મકાનમાં ઘણાં વર્ષોથી કોઈ રહ્યો ન હતો. પરિવારના કેટલાક સભ્યો ત્યાં જવાની ના પાડતા હતા, પણ મજબૂરીએ બધાને ત્યાં રહેવા દબાવી દીધા. જેમ જેમ ઘરના સામાન ગોઠવાતો ગયો, તેમ તેમ ઘરની શૂન્યતા અને શાંત વાતાવરણ વધુ ગાઢ થવા લાગ્યું.સપનામાં રહસ્યમય ચેતવણી.

1

એક સપનું કે શ્રાપ

આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છેજે મેં મારા નાનપણમાં જોયેલી સત્ય ઘટના છે.માણસની ભૂલ થી આખો જીવન થઈ જાય છેજો જીવનમાં સમય સૂચકતા સોચ ભુજ થી કામ કરવામાં આવે તો જીવન સાર્થક થઈ જાય છે અને જો ભૂલ કરવામાં આવે તો એ ભૂલ જીવન બરબાદ કરી નાખે છેઆ વાર્તા વાંચ્યા પછી તમે તમારા જીવનમાં ભૂલથી પણ ભૂલ નહીં કરો .પાત્રો નું નામ આ પ્રમાણે છે.૧, પન્નાલાલ જે એક રસોઈયા છે૨, નયનાબેન પન્નાલાલ ના પત્ની છે જે એક હાઉસવાઈફ છે એક ગામડામાં પન્નાલાલ ને તેની પત્ની નયનાબેન રહેતા હતા.પન્નાલાલ ને ખેતી ...Read More

2

ભુતાવડ - 1

વર્ષો પહેલાં, જ્યારે દેશ આઝાદ થયો અને રજવાડાઓ વિલીન થઈ ગયા, ત્યારે યમુનાગઢના રાજગુરુ પરિવારે પણ રાજમહેલ ખાલી કરવું આ પરિવાર ચાર-પાંચ ભાઈઓ, તેમની વહુઓ, બાળકો અને માતા-પિતા સહિત ઘણો મોટો હતો. મહેલ છોડી દીધા પછી, હવે તેમને ભાડે રહેવું ફરજિયાત બન્યું.કેટલાક દિવસોની શોધખોળ પછી, એક મકાન મળ્યું. મકાન જૂનું અને ભયજનક લાગતું. પારસલ મકાનમાં ઘણાં વર્ષોથી કોઈ રહ્યો ન હતો. પરિવારના કેટલાક સભ્યો ત્યાં જવાની ના પાડતા હતા, પણ મજબૂરીએ બધાને ત્યાં રહેવા દબાવી દીધા. જેમ જેમ ઘરના સામાન ગોઠવાતો ગયો, તેમ તેમ ઘરની શૂન્યતા અને શાંત વાતાવરણ વધુ ગાઢ થવા લાગ્યું.સપનામાં રહસ્યમય ચેતવણીરાત્રે, કરુણાશંકર નામના એક ભાઈને ...Read More

3

ભુતાવળ - 2

આ પહેલાં આપણે જોયું કે કરુણાશંકર સાથે શું થયું હતું. હવે કરુણાશંકર શાંતિથી જીવન જીવતા હતા અને રોજ નોકરીએ હતા. તેમની સાથે તેમનો એક મિત્ર, ફિરોઝ, સાયકલ પર સાથે જતો હતો. બંને સાથે નોકરીએ જતા અને સાથે આવતા. ફિરોઝ એક મુસ્લિમ યુવક હતો, જે સ્વભાવે ખૂબ જ સારો અને દયાળુ હતો. કરુણાશંકર અને ફિરોઝ ખૂબ જ સારા મિત્રો હતા. તેઓ રોજ સાથે નોકરીએ જતા અને સાથે આવતા. રસ્તામાં એક ચાની લારી પર તેઓ ચા પીતા અને પછી પોતપોતાના ઘરે જતા.એક દિવસ, ફિરોઝ અને કરુણાશંકર ચા પીતા હતા, ત્યારે એક પીપળાના ઝાડ નીચે એક તગડો યુવક ઊભો હતો. તેણે ફિરોઝને ...Read More