૭ આઈડિયા સફળતા ના

(2)
  • 4.2k
  • 0
  • 1.8k

સાત આઈડિયા સફળતાના પ્રકરણ ૧ જાદુ મિત્રો થોડા વર્ષો પહેલા મને એક જાદુ ( The Secret ) વિશે સમજમાં આવ્યુ . આ જાદુ દરેક વ્યક્તિ કરી શકે છે અને પોતાના જીવનમાં બદલાવ લાવી શકે છે .જાદુ ખરેખર છે અને એ કામ પણ કરે છે એ વાતનો મને હવે વિશ્વાસ છે . 45 વર્ષની ઉંમરે મને આ જાદુ વિશે ખબર પડી . ત્યાં સુધીનું જીવન મેં આ જાદુની સમજ વગર જ જીવ્યું . જ્યારે મને જાદુ વિશે ખબર પડી તો એના વિશે વધારે જાણવા મેં ઘણી ચોપડીઓ વાંચી , ઘણા સેમીનાર એટેન્ડ કર્યા , જુદા જુદા ગુરુઓના વિચાર સાંભળ્યા, તેમની પાસે ટ્રેનિંગ લીધી .

1

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 1

સાત આઈડિયા સફળતાનાપ્રકરણ ૧ જાદુમિત્રો થોડા વર્ષો પહેલા મને એક જાદુ ( The Secret )વિશે સમજમાં આવ્યુ . આ દરેક વ્યક્તિ કરી શકે છે અને પોતાના જીવનમાં બદલાવ લાવી શકે છે .જાદુ ખરેખર છે અને એ કામ પણ કરે છે એ વાતનો મને હવે વિશ્વાસ છે . 45 વર્ષની ઉંમરે મને આ જાદુ વિશે ખબર પડી . ત્યાં સુધીનું જીવન મેં આ જાદુની સમજ વગર જ જીવ્યું .જ્યારે મને જાદુ વિશે ખબર પડી તો એના વિશે વધારે જાણવા મેં ઘણી ચોપડીઓ વાંચી , ઘણા સેમીનાર એટેન્ડ કર્યા , જુદા જુદા ગુરુઓના વિચાર સાંભળ્યા, તેમની પાસે ટ્રેનિંગ લીધી .સમજમાં આવ્યું ...Read More

2

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 2

સાત આઈડિયા સફળતાનાઆઈડિયા નંબર વન વિચાર પર ધ્યાન આપો .મિત્રો દરેક વસ્તુ આ દુનિયામાં બનતા પહેલા લોકોના વિચારોમાં બને .એવરી થીંગ ઇસ એનર્જી એટલે દરેક વસ્તુમાં વ્યક્તિમાં કણ કણમાં ઉર્જા હોય છે . એવી જ રીતે દરેક વિચારમાં પણ ઉર્જા હોય છે . આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે વિચારવામાં શું જાય છે . વિચારવામાં ઉર્જા જાય છે અને એ ઉર્જામાં જો લાગણી પણ જોડાઈ જાય અને વિશ્વાસ બેસી જાય તો એ વિચાર સાચો થઈ જાય છે . એટલે કંઈ પણ વિચારતા પહેલા વિચાર કરવો જરૂરી છે . વિચાર વિચારી ને કરો દરેક વિચાર પર વિચારવા ની જરુર છે ...Read More

3

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 3

સાત આઈડિયા સફળતાના ૩સફળતા માટે નો બીજો આઈડિયા છે વિશ્વાસ રાખો .તમારો વિશ્વાસ તમારી માન્યતાઓ નું પરિણામ છે .તમે વસ્તુમાં માનો કે આ થઈ શકે તો એ તમારો વિશ્વાસ બને છે .તમે જે માંગો એ બ્રહ્માંડ તમને આપવા બંધાયેલું છે. પણ એમાં એક એવી શરત છે કે શું તમને વિશ્વાસ છે કે તમે જે માંગો છો એ તમને મળી શકે ? કે પછી તમે એના લાયક છો ? તમે જે માંગો છો એ મળશે એ વિશ્વાસ પહેલા પાક્કો કરવો પડશે .think it - believe it - get it .જે વિચારો એના પર વિશ્વાસ રાખો અને મેળવો . આ નિયમ ...Read More

4

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 4

સાત આઈડિયા સફળતાનામિત્રો સફળતાનો જાદુ વિજ્ઞાન આધારિત છે . એટલે કે હવે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને આ વસ્તુ પુરવાર કરી કે તમારા વિચારો તમારી લાગણીઓ તમારી માન્યતાઓ તમારું જીવન બદલી શકે છે .સફરજનના ઝાડ પરથી સફરજન તૂટીને પડે તો એ નીચે જ પડશે આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે . એવી જ રીતે આકર્ષણનો સિદ્ધાંત પણ એક નિયમ છે જે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલો છે .ક્વોન્ટમ ફિઝિક્સ મુજબ દરેક વસ્તુ ઉર્જા છે . આપણું અર્ધજાગ્રત મન 90% શક્તિ સાથેનું એક જબરદસ્ત ઉર્જા નું સ્થાન છે . આપણા જીવનમાં લેવાયેલા બધા જ નિર્ણયો પાછળ આ અર્ધજાગ્રત મન કાર્ય કરે છે .ન્યુરો પ્લાસ્ટીસીટી ના ...Read More

5

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 5

સાત આઈડિયા સફળતાના ભાગ પાંચવિપુલતામિત્રો " બધું પૂરતું છે ! " બધું જ ભરપૂર છે ! આ વાક્યોને જીવનમાં ઉતારવાની જરૂર છે .અભાવની મનોવૃત્તિ માંથી નીકળી સમૃદ્ધિની મનોવૃત્તિ તરફ જવાની જરૂર છે .આપણા પૂર્વજો પાસે જે હતું એના કરતાં આપણી પાસે વધારે જ છે . પણ આપણા અભાવની મનોવૃત્તિના કારણે આપણને બધું ઓછું જ લાગે છે . " હજુ પૂરતું નથી " " મારે વધુ જોઈએ છે " " બધુ ઓછું પડે છે " જ્યારે આપણે આ માન્યતા માંથી છૂટશુ ત્યારે જીવનમાં પરિવર્તન આવશે .અભાવની મનોવૃતિમાં મનુષ્યનું ધ્યાન ફક્ત કમીઓ તરફ હોય છે . એને લાગે છે કે એણે ...Read More