Quotes by Bhateriya Satvantsinh in Bitesapp read free

Bhateriya Satvantsinh

Bhateriya Satvantsinh

@bhateriyasatvantsinh194832


તમે તમારા જીવનમાં શું મેળવવા માટે ઘેલા બન્યા છો



ઘણી વાર મે જીવનમાં લોકોને સ્વજનો. સગા સંબંધીઓ સાથે વાતચીત કરતાં જોયાં છે કે અમારા દીકરા કે દીકરી નું શિક્ષણ સારું મળે તો શાંતિ થાય. કેટલાક ઉમર લાયક દીકારા દીકારી ના માતા પિતા બળકો નાં લગ્ન થયા પછી શાંતિ થશે એવા વિચાર ને લઈ જીવતા હોય છે તો કેટલાક ઘણાં બધાં પૈસા અને મીલ્કત ભેગી કરી અને શાંતિ મળે એવું વિચારતા હોય છે અને એ સ્પર્ધા માં પોતે બધું મેળવવા ની ઘેલછા માં વર્તમાન જીવન ને શાંતિ પૂર્વક ન જીવતા જીવન ને તકલીફ ની દુનિયા ma લઈ જાય છે પરંતુ આપણા મુખે થી વારંવાર શાંતિ થઈ જસે એવા શબ્દો પર પડદો પાડી દઈએ છીએ જેથી વ્યક્તિ દુખી અને લાચાર બને છે. જો શાંતિજ જોઈએ છે તો એ બધુંજ નહીં કરતા ફક્ત શાંતિ ની શોધ માટે વ્યક્તિ નીકળી જાય તો કદાચ જીવનની ઘણી સમસ્યાઓ માંથી પોતે બહાર આવી જસે અને પોતે પોતાના પરિવાર સાથે શાન્તિ પૂર્વક જીવન જીવી શકશે

Read More

આઈન સ્ટાઈન એક વાર રાત્રે જમવા માટે રેસ્ટોરન્ટ માં જાય છે. અને જમી લીધા બાદ જ્યારે તેઓ પૈસા ચૂકવવા જાય છે ત્યારે તેમની પાસે પૈસા હોતા નથી તે સમય તેઓ એ જમ્યા છે તેના પૈસા ન હોવાથી રેસ્ટોરન્ટ ના વેઇટર ને એક વાક્ય લખી ને કાગળ આપે છે અને કહે છે કે આ કોઈ સામાન્ય કાગળ નથી જેથી તું એને ફેંકી ના દેતા સાચવી ને રાખજે કેટલાક સમય પછી એની અલગ કિંમત આવશે. અને તે વાક્ય થોડા વર્ષો પછી પંદર લાખ ડૉલર માં વેચાયું. જે આ મુજબ છે
" જે શાંતિ સફળતા મેળવી લીધા પછી પણ નથી મળતી તે શાંતિ આપણી પાસે જે હોય છે એમાં સંતોષ માનવામાં મળે છે"

Read More

સમગ્ર જીવન નો એક સાર

B to D છે.



B- birth to
D- death

પરંતુ દોસ્તો B અને D વચ્ચે "C" પણ આવે છે. એટલે મિત્રો C એટલે ચોઇસ તમારી છે કે જિંદગી સાથે કેવી રીતે જીવવું છે.
સતવંતસિંહ

Read More