એકવાર ફક્ત ધ્યેય મળી જાય,
પછી એ મુકામ પ્રાપ્ત થાય, કે ના થાય,
પરંતુ ભલે ધીરે ધીરે પણ જીવન જીવવાની મજા તો પહેલા દિવસથી જ આવવા લાગે છે, કેમકે
પછી વધારાની, વગર જોઈતી, નક્કામી ને
આડીઅવળી વાતોમાં આપણો
કિંમતી સમય બગડવાનું આપોઆપ બંધ થઈ જાય છે.
- Shailesh Joshi