માટીનો ઘડો જો કાચો હોય
તો પાણીના સંપર્કમાં આવવાથી
વિખરાય જાય છે અને જો તાપમાં,
અગ્નિમાં તપ્યા પછી એ જ પાણીને
પોતાની અંદર સંગ્રહ રાખી શકે છે.
તેમ જ મનુષ્યનું જીવન પણ તપ, સંઘર્ષ,
યાતના પીડા સહીને જ પરિપક્વ થાય છે.
જીવનને ઉત્તમતા પ્રદાન કરવા માટે અને
તેજસ્વીતા ધારણ કરવા માટે
તાપ કે તપ અનિવાર્ય છે...
- ભૂપેન પટેલ અજ્ઞાત