તમેં જેને ચાહો છો,પ્યાર કરો છો તેની સાથે પરસ્પર સતત સંદેશાવ્યવહાર થતા હોય અને અચાનક એ સંદેશ આવતા અટકી જાય તો મુખ્ય ત્રણ કારણો હોઈ શકે.

😄😔🙄☹️😭

૧:- એ તમારાથી દૂર જવા માગે છે.
૨:- એ ગંભીર બીમાર હશે.
૩:- એનો મોબાઈલ ખોવાઈ ગયો હશે/બગડી ગયો હશે.
- वात्सल्य

English Motivational by वात्सल्य : 111948536
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now