આ ચાર દિવસથી મારે ગામડે હતો.આ સમય દરમ્યાન કુલ ૩૦ બાલતરુંનું પૂજા વિધિ કરી આરોપણ કર્યું.મિત્રો હું કોઈ દિવસ વૃક્ષ કાપતો નથી.અત્યાર સુધી અલગ અલગ સ્થળે અંદાજે ૩૦૦૦ બાલતરું આરોપણ કરી શક્યો છું. તે પૈકીનાં આજે ઘટાદાર છે,કેટલાંક રોડ માર્જિનમાં કપાઈ ગયાં,કેટલાંક પાણીની તંગી અને તાપ તેમજ પશુઓના લીધે બાળ મરણ થઇ ગયું.પરંતુ જે જીવે છે,તેને જોઈ મારું મન પ્રસન્ન છે.
🙏હું વૃક્ષમાં વાસુદેવ નિહાળું છું🙏
- वात्सल्य