Gujarati Quote in Questions by Umakant

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગ્નજીવન

તીજોરીમાં પૈસા વગર લગ્નજીવન ચાલે,
પરન્તુ દિલમાં પ્રેમ વગર ન ચાલે.

ખમીસ ફાટે ત્યારે સોયદોરો ચાલે- જોઇએ,
વિશ્વાસ તુટે ત્યારે સ્નેહદોરો જ જોઇએ

શ્વાસ માણસને જીવાડે છે;
વિશ્વાસ લગ્નજીવનને જીવાડે છે.

લગ્નજીવનને આનન્દપુર્વક નિભાવવું
એ માણય ધારે છે એટલું આસાન નથી.
જીવન પારાવાર મુશ્કેલીઓ અને સમસ્યાઓથી
ભરપુર છે.

મર્યાદામાં રહીને થતાં ઝઘડા અનિવાર્ય છે અને
આવકારદાયક પણ છે

એક પાત્રની શરણાગતી એ પણ
લગ્નજીવનની અધોગતિ છે.

લગ્નજીવનની સફળતાનું રહસ્ય જન્મકુંડળીમાં
કે ગ્રહો પર નિર્ભર નથી: માણસની ઉદારતા અને
સહયોગ પર નીર્ભર હોય છે.

સૌજન્ય: વલ્લભ ઈટાલિયા
🙏

Gujarati Questions by Umakant : 111942243
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now