🙏🙏"મૌનનો" પણ એક 'આવાજ' હોય છે,
જે સાંભળી લે તે અવાજને તે જ ખાસ હોય છે,

ભરી મહેફિલમાં શોરબકોર ઘણો હોય છે,
તેમાં લાગણીનો "મર્મ" સમજી જનારા જ "આપણાં" હોય છે,,!!

-Parmar Mayur

Gujarati Sorry by Parmar Mayur : 111925591
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now