Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનુષ્યનું મન ચંચળ હોય છે તેની અંદર ગુપ્ત વાતનો ખજાનો ભરેલો હોય છે ઘણી બધી વાત એવી હોય છે કે કોઈપણ વ્યક્તિ આગળ મનને હળવાશની પળો માણી શકાય તેમ તે વાત કહી શકાતી નથી અને મનોમન મંથન કરીને એ સમસ્યાઓમાં ઘેરાતું જાય છે પરંતુ દરેકના જીવનમાં એક એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેથી તે પોતાના મનનો ભાર હળવો કરી શકે દરેકના જીવનમાં ગુપ્ત વાત હોય છે ગમે તે કારણે ગમે તેની સાથે સમય સંજોગો પ્રમાણે એવી વાતો છુપાયેલી હોય છે કે ગમે તેની આગળ આપણે કહી શકતા નથી અને મનો મન મૂંઝવણ થતી હોય છે જ્યારે જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેની આગળ આપણે મન હળવું કરીએ તો તે સમસ્યાઓ સાથે સમાધાન મેળવીને આપણા મનને હળવું કરી શકીએ છીએ.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111874332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now