સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા અને બંધ થતી શાળાઓ ચિંતા કરતાંય ચિંતનનો વિષય વધુ છે.
આપણે નિવૃત્તિની નજીક છીએ એટલે બસ !!!
આપણને સરકારી નોકરી મળી ગઈ છે એટલે બસ!!
ગરીબ બાળકો નબળાં જ હોય તેવી ગ્રંથિ ઘર કરી ગઇ છે!!!
તો એક નજર પોતાનાં ભૂતકાળ માં અને બીજી નજર ભવિષ્ય પર નાખો.
હવે આત્મમંથન કરવું જરૂરી જ છે.
-Dharmista Mehta