મૂકી દીધું છે હવે સમજાવવાનું મનાવવાનું અને
સાથે રહેવાનું કહેવાનું,જેને રહેવું હોય એ રહેશે
વાત કરવી હોય એ કરશે,બાકી પોતાની લાઈફમાં આગળ વધે !
કોઈનું વર્તન જ્યારે તમારા પ્રત્યે બદલાયેલું લાગેને ત્યારે એકવાર પોતાનું વર્તન પણ એના પ્રત્યેનું ચકાસી લેવું કેમ કે ઘણીવાર એની શરૂઆત આપણાથી પણ થયેલી હોય છ...
જ્યાં લાગણીઓ માટે પણ દલીલ કરવી પડે...,
ત્યાં વાત કરવાનો કોઈ અર્થ હોતો નથી...!!
તમે ગમે એટલા સારા માણસ કેમ ના હોય.
તો પણ તમે કોઈ એક ની કહાની માં તો..
ખરાબ છો જ.!
સંજાગો જ માણસને બદલે છે. બાકી સમયના કશો વાંક નથી
,💔♥️💔