अपि चेदसि पापेभ्य:,
सर्वेभ्य: पापकृत्तम।
सर्वं ज्ञानप्लवेनैव,
वृजिनं संतरिष्यसि॥
(भगवद्गीता,४.३६)॥
વિન્યાસ -- ज्ञानप्लवेन एव ।
ભાવાર્થ--(શ્રી કૃષ્ણ, અર્જુનને)
જો તેં બધાં પાપીઓથી પણ વધુ પાપ કર્યાં હશે, તો પણ તું જ્ઞાનરૂપી હોડીની મદદથી ચોક્કસપણે આખા યે પાપના દરિયાને હેમખેમ તરી જઇશ.
(ભગવદ્ગીતા, ૪.૩૬)
🙏 શુભ સૂર્યવાર! 🙏