क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥
(भगवद गीता, २-६३)
ભાવાર્થ -- ક્રોધ કરવાથી ઉત્પન્ન થાય છે મોહ અને મોહથી સ્મૃતિભ્રમ.સ્મૃતિ ભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે
અને બુદ્ધિનાશ મનુષ્યનો નાશ નોતરે છે.
(ભગવદ ગીતા, ૨-૬૩)
🙏 શુભ બૃહસ્પતિવાસર! 🙏