સુરતમહાનગર પાલિકા એ એક પરિપત્ર જાહેર જનતા માટે જારી કરીયોછેં કે આજથી ત્રણ દિવસ માટે આખા સુરત શહેરમાં રાત ને દિવસ કોરોના કેસો વધવાને કારણે કર્ફયુ લાદી દેવામાં આવ્યુછેં માટે ચા ને પાન મસાલાના શોખીનો એ હવે આ ટેવ ભૂલી ત્રણ દિવસ માટે ભૂલી જવાનીછેં
પણ હા આ સમયમાં અમુક છૂટ છાટ પણ આપવામાં આવીછે.જેમકે અમુલ પાર્લર દવાની દુકાન રાશનની દુકાન જેવું ખુલ્લું રહેશે પણ ચા ને પાન ના ગલ્લા તો બંધ રહેશે.