ઉદાહરણ‌ અને દાખલા આપવા જઈએ તો બહું ઓછાં પડશે કહીશું એટલા, માટે હું તો માત્ર એટલું જ કહીશ કે જો લાગણી કે પ્રેમ અંતરમાં ઉભરેજ નહીં તો કહીને શો અર્થ, તમારી ભાવના અને જજબાત ની કદરજ ન હોય તો જતાવવા નો શો અર્થ.બસ મન અટકળી લઈ લેવું દોસ્તો,
#દાખલો

Gujarati Microfiction by Hemant Pandya : 111557507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now