હે ઈસુ મને તમારું એક કથન હંમેશા યાદ રહેશે કે તમે કહ્યુ હતુ કે
""# જે વ્યક્તિ એ કોઈ પાપ ના કર્યું હોય એ વ્યક્તિ પહેલો પથ્થર મારે #""
એવી વ્યક્તિ તો આ દુનિયામાં મળશે જ નઇ તો એનો મતલબ એ થાય કે આપડે બધા ક્યાંક ને ક્યાંક થોડા અંશે પાપ તો કર્યા જ છે
પ્રભુ ઈસુ સૌ ને માફ કરે અને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના
#ઈસુ