અમદાવાદમાં દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાને જાહેર રોડ ઉપર કાઢવા માટે હાઇકોર્ટે બે દિવસ ઉપર મનાઇ ફરમાવીછે...
સતત એકસોને બેંતાલીસ વરસથી નીકળતી આ રથયાત્રાને આ વરસે તેની પરંપરા કોરોનાને લીધે અચુક તુટી જશે.
છતાંય મંદિરના વરિષ્ઠ કર્મચારીઓએ એક વિનંતિ પત્ર કોર્ટમાં દાખલ કર્યોછે કે તેમને વધારે નહી તો પાંચસો માણસની રથ સાથે ફરવા પરવાનગી જરુર આપવામાં આવે,
તે બાબતની તેની સુનાવણી કાલ સોમવારના રોજ કોર્ટમાંથી થશે.
શું કોર્ટ તે પરવાનગી આપશે ખરી!
જાણો કાલ સોમવારે.