જગત કલ્યાણ કેવી રીતે થાય શિવને પુછો જેર કેમ પીવાય શિવને પુછો, અને પતીની આબરૂ માટે અગ્નિમાં સ્વાહા કેવીરીતે થવાય માઁ સતીને પુછો,
શીવ અને શંકર શિવશંકર...
શીવ "શાંતી નું પ્રતીક" અને શંકર ક્રોધ નું પ્રતીક, શંકર એટલે વીરભદ્ર અને શીવ એટલે ભોળીઓ નાથ...ગમે તેને માગે તે વરદાન આપી દે,
એજ રીતે માઁ ઉમા દયા કરુણા મમતાનું પ્રતીક અને મહાકાળી ક્રોધ અને વિનાશકારી સ્વરૂપ...
દરેક મા આ બન્ને રુપ રહેલા છે સ્ત્રી મા પણ માઁ અને મહાકાળી બન્ને સમાયેલ છે' પુરુષમાં એક પાલક પીતા દયા અને શાંતી નું પ્રતીક અને વીરભદ્ર ક્રોધ ઉગ્ર સ્વરુપ પણ સમાયેલ છે...
પણ શીખ શીવપાર્વતી પાસેથી અને મહાકાળી અને વીરભદ્ર પાસેથી શીખવાના છે...
કયા દયા કરુણા ક્ષમા મમતા ધૈર્ય શાંતી રાખવી' અને કયા ક્રોધીત થઈ કોઈને પાઠ ભણાવવો..કે કોઈનું રક્ષણ કરવા વીરભદ્ર અને મહાકાળી નું રુદ્ર રુપ ધારણ કરવું..
આ બધા માટે..તમારે પ્રથમ સ્વાર્થ,લાલચ, લોભ, અભીમાન ' ઈર્ષા, મોહ અને માયા ને ત્યજવી પડશે અને આ બધું ત્યજતા તમારા મા સદગુણ દયા કરુણા ક્ષમા મમતા પ્રેમ ના ગુણ આવશે તમે પ્રમાણ મમતાળા અને શાંતી પ્રીય બનશો..
ૐ નમઃ શિવાય
Raajhemant