શ્રી હનુમાનજી નો પ્રાગ્ટય દિન
ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનજી નો જન્મ દિવસ આ દિવસે અંજના માતાને હનુમાનજી પ્રગટ થાયા.એમના જન્મ વિષે વિવિધ કથાઓ છે પરંતુ આધાર શિવ પુરાણ અનુસાર વિષ્ણુ ના મોહિની સ્વરૂપ થી મહાદેવ સ્ખલિત થયેલા જેમનું સ્ખલિત વિર્ય દડિયામાં વાયુદેવ ને યોગ્ય નારી ને આપી દો અને પછી વાયુદેવ તરત જ રવાના થયા ત્યારે ગંધમાદન પર્વત પર અંજના એ ગત જન્મે અપ્સરા હતી અને દુર્વાસા મુનિ નુ અભિવાદન ન કરતા ઋષિએ શ્રાપ આપ્યો હતો જેથી આ જન્મે અંજના રૂપે અવતરી,કેસરી નામના વાનર સાથે લગ્ન કર્યા હતા વાયુદેવે અંજની ને મંત્ર આપવાના બહાને કાન મા મહાદેવનુ વિર્ય નાખી દીઘુ જેનાથી હનુમાનજી પ્રગટ થયા અને ચૈત્ર સુદ પૂનમ અને મંગળવાર નાં દિવસે અંજના માતા પેટે થી પ્રગટ સતયુગ મા પ્રગટ થાયા છે
જન્મતા જ તેઓ એ લક્ષણ બતાવ્યા સુર્યને ફળ માની પકડી લીધો અને ત્રણ લોકમાં અંધકાર થયો તે ઈન્દ્રદેવ પોતાના ઔરાવત હાથી પર આવી હનુમાનજી પર દાઢી પર વ્રજ પ્રહાર કરતા હનુમાનજી બેભાન થઈ પૃથ્વી પર પડ્યા હતા જેથી વાયુદેવ પોતાના પુત્ર માનતા હોય જેથી વાયુદેવ પોતે જગતમાંથી પવન પાછો ખેંચી લીધો જેથી જગતમાં લોકો ત્રાસી ગયા ઋષિઓ ત્રાસી ગયા વાયુદેવ ને મનાવા લાગ્યા ત્યારે પોતાના પુત્ર ને જીવન આપવા કહંયુ ત્યારે બધા દેવો એૃ વરદાન આપ્યું અને પોતાની શક્તિઓ આપી, વજ જેવી કાયા ઈન્દ્રદેવે આપી,બીજા દેવો પોતાના હથિયાર આપ્યા. પછી અંજના માતા એ સુર્યદેવ પાસે વિધ્યા શીખવા ગયા અને પોતાના ગુરૂદેવ પાસેથી બધી વિધ્યા મેળવી પ્રભુ રામ ના સેવક રામદુત થયા જાનકી માતાએ " અષ્ટ સિદ્ધિ નવ નિધિનાં " નુ વરદાન આપ્યું શ્રીકૃષ્ણ અવતાર મા અર્જુન ના રથની ધજા પર બેસી કપિધ્વજ નામ મળ્યું આંઠ અમર મા કપિદેવ હનુમાનજી છે આ યુગમાં જ્યાં રામાયણ વંચાય ત્યાં હનુમાનજી સાંભળવા આવે છે તો,આવતી કાલેહનુમાનજીનો,પ્રાગટ્ય દિન છે બોલો રામ લક્ષ્મણ જાનકી જે બોલો હનુમાન કી
શિવપુરાણ મુજબ અગરિયમા રૂદ્ર કહેવાય છે
શંકર સુવનન કેસરી નંદન
તેજ પ્રતાપ મહા જગ વંદન