સૈને મન ભારતદેશ માટે એક લાગણી હોય, પ્રેમ હોય...એ સ્વાભાવીક છે
પછી તે કોઇપણ કોમ હોય, ચાહે તે
હિન્દુ હોય, મુસ્લિમ હોય, ઇસાઇ હોય..દરેક કોમના નાગરીકે આ કોરોના વાયરસની મુક્તિ માટે...
ગઇકાલે...નવ વાગે, ને નવ મિનિટ માટે
દિલથી પોતાના ભગવાન, અલ્લાહ, ઇસુને વંદના કરી 🙏