The Seven Secrets Of Tantra Study
પ્રાચીનકાળમાં તંત્ર દ્વારા બનતાં'તાં ઘાતક હથિયારો, શિવજી હતાં તેના ગુરૂ
ઘણાં લોકો આ તંત્ર-મંત્રને અંધવિશ્વાસ સમજે છે, પરંતુ આ વાતો ઘણાં ઓછાં લોકો જાણે છે કે, તંત્ર વિદ્યા ભારતીય રીતિ-રિવાજોનું મહત્વપૂર્ણ અંગ છે અને વેદોમાં આ વિદ્યાનું વિસ્તારથી વર્ણન પણ મળી આવે છે. જેનું મૂળ અથર્વવેદમાં મળી આવે છે. તંત્ર શાસ્ત્ર 3 ભાગમાં વિભક્ત છે આગમ તંત્ર, યામલ તંત્ર અને મુખ્ય તંત્ર. ચાલો જાણીએ છીએ તંત્ર વિશે થોડાં આવા જ રહસ્યો જે તમે લગભગ નથી જાણતાં......
તંત્રની દુનિયા સાથે જોડાયેલ 7 રહસ્યો તમે જાણો છો
તંત્રને અંગ્રેજોના ઓકલ્ટ કહેવાય ઓછા જને જો સરળ શબ્દોમાં સમજીએ તે તે મંત્રોથી કામ કરનારા એક પ્રકારની સિસ્ટમમા ઢોળાયેલી ટેકનોલોજી છે જેનું જ્ઞાન સ્વયં આદિયોગી શિવે આપેલ છે
તંત્રથી પ્રાચીન કાળમાં ઘાતક હથિયાર બનાવતા જમ ક્ પાશુપતાસ્ત્ર નાગપાશ બ્રહ્માસ્ત્ર વગેરે. અને તત્રત્રથૂ સંમોહન ત્રાટક ત્રિકાળ ઈન્દ્રજાળ પરા અપરા અને પ્રાણ વિધવાને જન્મ થયો
શિવજી પછી દત્તાત્રેય તંત્રના બીજા ગુરુ થયા તે પછી 84 સિદ્દ યોગી શાક્ત ને નાથ પરંપરાનું પ્રચલિત થયુ આ પરંપરાના ગુરુ મતસ્યેમ્દ્રનાથ જેમના ચેલા ગુરુ ગોરખનાથ હતા અને નવનાથનો ઉલ્લેખ જરુરી છ્ તંત્રવિજ્ઞાનમા યોની જગ્યાએ માનવશરીરમાં મોજુદ વિધ્યુતશક્તિનો ઉપયોગ કરી પરમાણુમાં બદલી ઁશકાય ત્રાટે વસ્તુની રચના પરિવર્તન અને વિનાશનું કામ કોઈપણ ય વિના તંત્રની મદદથી થઈ શકે છે
ભેરવ વીર યજ્ઞ ગંધર્વ સર્પ કિન્નર વિધ્યાધર દસ મહાવિદ્યાલય યોગીની યક્ષંિણાત્ર વિગેરે તંત્ર માર્ગી દેવી દેવતા છ્ આ શિવાય તાંત્રિક મસાણ પિશાચ ભૈરવ છાયાપુરુષ બ્રહ્મરાક્ષસ વૈતાળ કરણ-પિશાચની દુર્ગા વિગરેની સિદ્દ કરવાની કોશિષ કરે છે
તંત્ર સાધનામાં શાસ્ત્રમ વશીકરણ સ્તંભન વિદ્વેષણ ઉચ્ચાટન અને મારણ નામના 6 તાંત્રિક ષટ્કર્મ હોય છે આ સિવાય નવ યોગનું વર્ણન મળે છ્ તે આ પ્રકારે થ - મારણ મોહન સ્તંભન વિદ્દેષ્જ્ઞ ઉચ્ચાટન વશીકરણ આકર્ષણ યક્ષણી સાધના અને રસાયણ ક્રિયા
તાંત્રિક સાધનાનું મુળ ઉદેશ્ય સિદ્ધિથી સાક્ષાત્કાર કરવાનો છે જેની અંતમુથી થઈને સાધના કરવામાં આવે છે તાંત્રિક સાધનાના 3 માર્ગ - વામ માર્ગ દક્ષિણા માર્ગ અને મધ્યમ માર્ગ છે