ઘરના આ ખૂણામાં રાખો ફેંગશૂઇ ગાય, રાતો રાત થઇ જશો માલામાલ
કહેવા,માં આવે છે કે વાસ્તુ મુજબ રહેવાથી દરેક કામ સારા થાય છે એવામા ચીની વાસ્તુ શાસ્ત્રમાં ફેંગશૂઇને ખૂબ વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને માત્ર એટલું જ નહીં ઘણી બધી એવી વસ્તુઓ છે જેને ઘર અને દુકાનમાં રાખવાથી કિસ્મત ચમકી જાય છે તેને રાખવાથી વાસ્તુના દોષ દૂર કરી શકાય છે. કહેવાય છે જો તમે આમ કરો છો તો તેનાથી ઘર અને દુકાનમાં નકારાત્મક ઉર્જા ક્યાંયથી પણ પ્રવેશ કરી શકતી નથી. તેની સાથે જ સકારાત્મક ઉર્જાની અસર સતત રહે છે.
તમને જણાવી દઇએ કે વાસ્તુ શાસ્ત્રમાં ગાયને ખૂબ વધારે શુભ માનવામાં આવે છે અને તેને જોવાથી પણ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ ચીની ફેંગશૂઇ અનુસાર ગાયને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને આમ કરવાથી આપણા માટે ખૂબ ફળદાયી ગોય છે.
ચીની વાસ્તુશાસ્ત્ર અનુસાર પરિવારમાં સૌભાગ્ય વધારવ માટે ગાયને રાખવી જોઇએ કારણકે તેનાથી લાભ થાય છે. પરંતુ ધ્યાન રહે કે વાછરડાને દૂઘ પીવડાવી રહેલી ગાય ઘરમાં રાખવાથી ન માત્ર સંતાન પ્રાપ્તિના યોગ બને છે. પરંતુ તમારા સંતાનને પણ ક્યારેય પૈસા ઓછા થતા નથી.
કહેવામાં આવે છે કે ચીની વાસ્તુ શાસ્ત્રમાં ગાયને ઘરમાં રાખવાથી વ્યક્તિ જો ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે કે તેની સ્થિતિ સારી નથી હોતી તો આમ કરવાથી તે વ્યક્તિને શક્તિ મળી જાય છે. તેની સાથે ઘરમાં ચીની ગાયને રાખવાથી સકારાત્મક ઉર્જા બની રહે છે અને આમ કરવાથી આપણાને માનસિક શાંતિ મળે છે. ધ્યાન રહે કે ઘરમાં આ ગાયને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી લાભદાયી થશે.