*Manav Counsulting* દ્વારા યોજાયેલ ફ્રી moon meditation એટલે પૂનમ ના દિવસે કરવામાં આવતું ધ્યાન આ માનસિક એકાગ્રતા આ કાર્યક્રમમાં 120 જેટલા લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં માઇન્ડ ટ્રેનર શ્રી હિરેનભાઈ ગોસ્વામી દ્વારા ચંદ્રનાં કિરણો આપણા શરીરમાં આ કોસ્મિક એનર્જી ને કેવી રીતે હિલ કરવી તેમજ શરીરમાં રહેલા સાત ચક્રોને કેવી રીતે એનર્જી આપવી અને આપણા મનમાં રહેલા કોઈપણ જાતના ચિંતા અને તણાવ,ડિપ્રેશન,નકારાત્મક વિચારો માનસિક બોજ જેવા તમામ મનના કચરાને કેવી રીતે દૂર કરવા એમની અદ્ભુત ટેકનિક શીખડાવવા માં આવેલી આ આયોજન ના અધ્યક્ષ સ્વરૂપે આવેલા શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઇ ઉપાધ્યાયએ પણ આ કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરેલી અને આવા કાર્યક્રમો વારંવાર થતા રહે એ માટે પ્રેરણા આપેલી અને એક યાદગીરી મોમેન્ટો આપી ને આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવ્યો...??