ઘણા લોકો રડતા હોય છે કે અમને કોઈ સગા ફોન ના કરે
જો તમે ઈચ્છતા હોય કે કાયમ તમને બધાં ફોન કરે
તો એક કામ કરો..તમે પારકી પંચાત કરવાનું શીખી લો
જો તમે બિઝનેસ કરતા હોય તો અલગ વાત છે કે તમારો ફોન વાગ્યા રાખે..પણ જે લોકોના નકામા કારણ વિના કાયમ ફોન ચાલુ રહે છે નક્કી એ લોકો પારકી પંચાત કરવામાં નંબર વન હશે..પેલું માણસ રહેતું હોય શહેરમાં અને એને આજે ગામમાં શું થયું એ બધું ખબર હોય છે
અને જો તમારે જીવનમાં શાંતિ જોઈએ છે
તો ક્યાં શું ચાલે છે..કોણ શું કરે છે એ બધી વાતોથી દૂર જ રહો