કાંટા વચ્ચે ઘેરાએલું પુષ્પ , સુવાસ ફેલાવી રહ્યું હતું, મેં એને પૂછ્યું અરે મૂર્ખ , કોના માટે તુ આટલી સુગંધ ફેલાવે છે ? આખરે તો કોઇ માણસ તને તોડીને પછી સુનઘીને પગ નીચે કચડી નાંખશે..
એણે હસીને કહ્યું કચડી નાખવું માણસનો સ્વભાવ છે અને ખુલીને સુગંધ ફેલાવવું મારો સ્વભાવ..
અને હા એને કારણે જ મને ઇશ્વરના માથા પર સજવાનું સૌભાગ્ય મળે છે..
બસ કોઇ આપણો ગમે તેટલો misuse કરે, આપણે બીજાના જીવનમાં સુગંધ ફેલાવીએ તો ક્યારેક આપણને પણ ઇશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે..
-priten