રાક્ષક્ષી વૃતી તમો ગુણી સ્વાર્થી અને બે ફામ લોકો ભલે તમને‌ કોઈ વાતે જીતવા ન દે, તમે હતાસ ન થાઓ, એમની પ્રકૃતિ પ્રમાણે એ વર્તતા હશે, પણ તમે તમારી સત્યતા ન છોડો‌ અને ખુશ રહો, જેની જેવી પ્રકૃતી તેવો વહેવાર, જયારે આત્મા શુધ્ધ હશે તો સગતની અસર પણ નહી થાય, જેમ ચંદનના વૃક્ષને સર્પ ચોટી વીષ છોડે પણ ચંદન શીતળતા અને સુગંધજ આપે છે, તે વીશેલું નથી થતું,
ઓમ શાંતિ,
ઓમ એટલે અકાર શીવ નો અંશ આત્મા જે શાંતી નો ચાહક છે, જે શીવ મા વીલીન થવા મોક્ષના પથ પર લાઈ જનાર છે, આ નાદ ઓમ શાંતિ છે 🙏💐

-Hemant Pandya

Gujarati Motivational by Hemant Pandya : 111723325

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now