સુર્ય - સાધના .

જે યોગી હાથમાંથી ચમત્કારીક રીતે કોઈ પણ વસ્તુ નું નિર્માણ કરી શકે છે એની પાછળ નું અદ્ભુત વિજ્ઞાન છે .
સુર્ય ના તમામ કિરણો નો ઉપયોગ છે, યોગી પોતાની યોગશક્તિ દ્વારા જુદા-જુદા કિરણો નો માપસર ઉપયોગ કરી કોઈ પણ વસ્તુ નું નિર્માણ કરી શકે છે.
માત્ર સુર્ય-કિરણો ને એકીટશે જોવાથી જ આપણી ભુખ ને કંટ્રોલ કરી શકાય છે અને આંખની દુર સુધી જોવાની દ્રષ્ટિ પણ વિકસાવી શકાય છે.

Gujarati Motivational by Jay Vora : 111692268

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now