મહામારી માં લોકો માટે ઓક્સિજનની વ્યવ્સ્થા કરતા,
માનવીની નાકે દમ આવી ગયો છે,
તો જરા વિચાર કરીને જુઓ વ્હાલા,
સુક્ષ્મ કણથી લઈને અરબો જીવોને માટે પેલા ઈશ્વર ની વ્યવ્સ્થા કેવી હશે.
B+ ve

-Krishna

Gujarati Blog by Krishna : 111690663

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now