આ સંસાર એક સપનુ છે
આખી જીંદગી પુરી થતા વાર નહી લાગે
માટે આ કુડી માયાનો મોહ છોડીને આત્મપદને ઓળખવાનો સમય છે
કારણ કે આવો માનવ અવતાર મળ્યો એ એક સોનેરી તક છે. બાકી મોત તો ચોક્કસ છે.
સમજાય તો ઠીક છે.
નહિતર ચોરાશી ફીટ છે.
,,,,,,,,,,,,,,,,, બ્રીજ,,,,,,,,,,,,