વંદન વીર સરદાર ને જેને સોમનાથ નું નવ નિર્માણ કર્યું,

વંદન લોખંડી પુરુષ ને જેને ૬૬૨ રજવાડા એક કરવાનું કાર્ય કર્યું,

વંદન કરમસદ ગામ ને જેને વલ્લભ વીર ભારત માતા ને આપ્યો,

૧૪૫ મી જન્મ જયંતી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ ને સત સત વંદન🙏🙏🙏

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Thought by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111601504

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now