આરામ કરવો હરામ છે.
આપડે આરામ જ કરવાનો હોત તો કુદરત નાં ખોળે નાં હોત આપડે, મૂંગા જાનવરો પણ મેહનત કરે છે તો આપણી પાસે તો નથી માંગ્યું એ પણ ભગવાને આપ્યું છે વગર માંગે તો પછી આરામ શું કામ કરવો જોઈએ.
અને આપણે આપણી રીતે નક્કી કરેલું છે કે કયારે આરામ કરવો ને કયારે કામ.
કામ કરવાથી જે શાંતિ આપણાં મન ને શરીર ને મળે છે એ આરામ કરવાથી નથી મળતી.😊💐😊