આ જિજ્ઞાસુ લોકો મને બિલકુલ ગમતા નથી, રોજ ઉઠીને કંઈ નવું શોધી કાઢે ને માનવ જાતને મુશ્કેલીમાં મૂકી દે. રોજ સુખને બદલે નવા નવા દુઃખ લઈ આવે. આ પશુ પક્ષીઓએ કઈ નવી શોધો કરી, તોય સુખે જીવે છે ને ! એવું નથી લાગતું કે હવે માનવે ક્રમશઃ પાછા વળવું જોઈએ અને ઋષિઓનું જીવન સ્વીકારવું જોઈએ !
હરિ ઓમ..
-- પ્રવીણ શાહ
#જિજ્ઞાસુ