#Zero #શૂન્ય

જ્યારે એકા બીજા પ્રત્યે ની અણસમજણ શૂન્ય થઈ જાય,
ત્યારે એકા બીજા વચ્ચે નું અંતર પણ શૂન્ય થઈ જાય,
ઘેરે ઘેરે થતાં જઘડા ઓ પણ શૂન્ય થઈ જાય,
અને એકા બીજા પ્રત્યેની લાગણી ઓ અનંત થઈ જાય.......
- ચિંતન

Gujarati Motivational by Chintan n : 111402052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now