છોડી ઈચ્છા મનથી , સંકલ્પ ત્યાગી ના શકે,
તૃષ્ણા માં જીવન ,જીવવાના‌ પ્રબંધ હોય છે;

મન માન્યું જીવવું, આદત પડી ગઈ જીવ ને,
સંયમ ના પાઠ ભણવા, મન નિર્બંધ હોય છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111300906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now