Quotes by Vrajesh in Bitesapp read free

Vrajesh

Vrajesh

@vrajesh113.


જો તમે કોઈને દિલોજાન થી પ્રેમ કરતા હોય તો એને મેળવવા કરતા સાચી મજા એને પામવા માં છે ,
કારણકે પ્રેમ એ કોઈ સાધન નથી પણ એક અનુભૂતિ છે , એક અહેસાસ છે .

Read More

ફૂલો નું મ્હેકવૂ એ એનું કાર્ય નથિ , પણ એ એનો સ્વભાવ છે......
એ જ રીતે
સજ્જન માણસ ની સારપ એ એનું કાર્ય નહીં , પણ એનો સ્વભાવ છે.......

Read More