Quotes by Vasava Umesh in Bitesapp read free

Vasava Umesh

Vasava Umesh

@uvi2169gmailcom


આપણુ મન જે છે અે જ આપણી શકિત છે,
આપણી વિચારવા ની શકિત હકારાત્મક હોવી જોઈએ કે જે થી આપણે જે કામ કરીયે અે સારૂ થાય અને આપણને અેમા થી ખુશી મળે અને
જો નકારાત્મક વિચાર શ્રણી હોય તો અાપણે સારૂ કામ કરવા જતા હોય તે પણ ખરાબ થઈ જાય .માટે આપણે આપણા મનમાં ખરાબ વિચાર કોઈ પણ દિવસે રાખવુ જોઈએ નહિ .અેટલે તો કહયુ છે "મન ચંગા તો કઠર મે ગંગા ”
આમ આપણી માનસિક વિચાર શકિત સારી હોય તો આપણે આપણુ ધાર્યું કરી શકિયે.

Read More