Quotes by Umakant in Bitesapp read free

Umakant

Umakant Matrubharti Verified

@umakantmehta.871700
(556)

ઓળખો તો ઔષધ.
છાતીમાં દાહ (છાતીમાં થતી બળતરા ):-

ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી
છાતીમાં દાહ (છાતીમાં થતી બળતરા)
મટે છે.
🧘
- Umakant

Read More

ज़ख़्म जो तुम ने दिया वो इस लिए रक्खा हरा
ज़िंदगी में क्या बचेगा ज़ख़्म भर जाने के ब'अद

- Umakant

મૃત્યુ નજીક આવી રહ્યું છે તે કેવી રીતે જાણી શકાય?
( મૃત્યુની આગાહિ)

૧) આંખથી નાક સુધી સ્પષ્ટ ના દેખાય
તો સમજવું કે મૃત્યુ નજીક છે.
૨) દીવો ઓલવાઇ જાય પછી તેની ગંધ (વાસ)
ના આવે તો સમય જલ્દી પાસે આવી રહ્યો છે.
૩) બે કાનોમાં આંગળી નાખી અને અવાજ ના
સંભળાય તો ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ થવાનો
સંકેત છે.
૪) મૃત્યુના ૧ મહિના પહેલા મનુષ્યને
પોતાની છાયા (પડછાયો) જુદો દેખાય છે.દેહથી
આત્મા જુદો પડી ગયેલો (દેહ અને આત્મા જુદા)
દેખાય છે.
🙏

- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
ઝાડા થવાઃ-

કાચું પપૈયુ પાણીમાં ઉકાળીને
ખાવાથી ઝાડા મટે છે.(અં. Diarrhea):-

કાચું પપૈયુ પાણીમાં ઉકાળીને ખાવાથી
ઝાડા ( અં. Diarrhea) મટે છે.
🧘
- Umakant

Read More

“काश तेरे अश्कों को हथेली पे रख लेता,
तेरे हर दर्द को अपनी सांसों में रख लेता।
ना होती तन्हा तेरी वो आखिरी रात,
अगर में तुझे एक बार और गले से लगा लेता “
💕

- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
અમ્લ પીત (અં. એસીડીટી):-

સાકર અને ગંઠોડાનું ચૂર્ણ લેવાથી
અમ્લ પીત (અં. એસીડીટી મટે છે.
🧘
- Umakant

ઓળખો તો ઔષધ.
મ્હોંઢા પરના ખીલ:-

કાચા પપૈયાનું દૂધ રોજ ખીલ પર
લગાડવાથી મ્હોંઢા પરના ખીલ
જડમૂળથી મટે છે.
🧘
- Umakant

Read More

हम जानते हे तकदिर हमारी,
फिर न ‌जाने हसते क्यो है हम?
हम जब भी दिल खोल के
मुसकुराए हे ,
बाद मे हद से ज्यादा रोए है।
कपिला पढियार
- kapila padhiyar
🙏
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
પેટનાં કૃમી (કરમીયા) :

સવારના પહોરમાં પાણીમાં
અર્ધૌ (૧/૨) તોલો મીઠું ઓગાળીને
પીવાથી પેટના કૃમી (કરમીયા) મટે છે.
🧘🏿
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
પેટના કૃમી (કરમીયા) :

સવારના પહોરમાં પાણીમાં
અર્ધૌ (૧/૨) તોલો મીઠું ઓગાળીને
પીવાથી પેટના કૃમી (કરમીયા) મટે છે.
🧘
- Umakant

Read More