The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઓળખો તો ઔષધ. છાતીમાં દાહ (છાતીમાં થતી બળતરા ):- ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી છાતીમાં દાહ (છાતીમાં થતી બળતરા) મટે છે. 🧘 - Umakant
ज़ख़्म जो तुम ने दिया वो इस लिए रक्खा हरा ज़िंदगी में क्या बचेगा ज़ख़्म भर जाने के ब'अद - Umakant
મૃત્યુ નજીક આવી રહ્યું છે તે કેવી રીતે જાણી શકાય? ( મૃત્યુની આગાહિ) ૧) આંખથી નાક સુધી સ્પષ્ટ ના દેખાય તો સમજવું કે મૃત્યુ નજીક છે. ૨) દીવો ઓલવાઇ જાય પછી તેની ગંધ (વાસ) ના આવે તો સમય જલ્દી પાસે આવી રહ્યો છે. ૩) બે કાનોમાં આંગળી નાખી અને અવાજ ના સંભળાય તો ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ થવાનો સંકેત છે. ૪) મૃત્યુના ૧ મહિના પહેલા મનુષ્યને પોતાની છાયા (પડછાયો) જુદો દેખાય છે.દેહથી આત્મા જુદો પડી ગયેલો (દેહ અને આત્મા જુદા) દેખાય છે. 🙏 - Umakant
ઓળખો તો ઔષધ. ઝાડા થવાઃ- કાચું પપૈયુ પાણીમાં ઉકાળીને ખાવાથી ઝાડા મટે છે.(અં. Diarrhea):- કાચું પપૈયુ પાણીમાં ઉકાળીને ખાવાથી ઝાડા ( અં. Diarrhea) મટે છે. 🧘 - Umakant
“काश तेरे अश्कों को हथेली पे रख लेता, तेरे हर दर्द को अपनी सांसों में रख लेता। ना होती तन्हा तेरी वो आखिरी रात, अगर में तुझे एक बार और गले से लगा लेता “ 💕 - Umakant
ઓળખો તો ઔષધ. અમ્લ પીત (અં. એસીડીટી):- સાકર અને ગંઠોડાનું ચૂર્ણ લેવાથી અમ્લ પીત (અં. એસીડીટી મટે છે. 🧘 - Umakant
ઓળખો તો ઔષધ. મ્હોંઢા પરના ખીલ:- કાચા પપૈયાનું દૂધ રોજ ખીલ પર લગાડવાથી મ્હોંઢા પરના ખીલ જડમૂળથી મટે છે. 🧘 - Umakant
हम जानते हे तकदिर हमारी, फिर न जाने हसते क्यो है हम? हम जब भी दिल खोल के मुसकुराए हे , बाद मे हद से ज्यादा रोए है। कपिला पढियार - kapila padhiyar 🙏 - Umakant
ઓળખો તો ઔષધ. પેટનાં કૃમી (કરમીયા) : સવારના પહોરમાં પાણીમાં અર્ધૌ (૧/૨) તોલો મીઠું ઓગાળીને પીવાથી પેટના કૃમી (કરમીયા) મટે છે. 🧘🏿 - Umakant
ઓળખો તો ઔષધ. પેટના કૃમી (કરમીયા) : સવારના પહોરમાં પાણીમાં અર્ધૌ (૧/૨) તોલો મીઠું ઓગાળીને પીવાથી પેટના કૃમી (કરમીયા) મટે છે. 🧘 - Umakant
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser