Quotes by SK in Bitesapp read free

SK

SK

@sunilahir


શરીરથી) ઇંદ્રિયોને પર કહે છે, ઇંદ્રિયોથી મન પર છે, મનથી પણ બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે પર (મહાન) છે તે આત્મા છે||

Read More

ખુશામતખોર લોકોની સલાહ લેવા કરતા દુશ્મનની સલાહ લેવી સારી.

સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે. (છતાં) અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળો ‘હું કર્તા છું’ એમ માને છે

શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે||

Read More

*समय सब कुछ बदल देता है*
*ज़रूरत सिर्फ़ सब्र की है*

તું ઇંદ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય-કર્મ કર; કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ (કરવું) વધારે સારું છે; અને કર્મ નહિ કરવાથી તારો શરીરનિર્વાહ પણ સિદ્ધ નહિ થાય||
- SK

Read More

અકુદરતી કામ વધારે તાણ પેદા કરે છે.

દરેકનો વિશ્વાસ પોતાના સ્વભાવ અનુસાર છે

- SK

જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો.

દુનિયા માં મોટુ કોન?
૧: ભગવાન
૨: હું પોતે
૩: માતા પિતા
૪: જીવ જંતુ અને અન્ય પશુ પક્ષી.

તામરો જવાબ આપો.