Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(2m)

જો આપણે આપણી નજરને
પારખું નહીં બનાવીએ, તો
આપણા જીવનનું માળખું બગડતા
"વાર નહીં લાગે"
- Shailesh Joshi

ઘઉંમાંથી કાંકરા વિણવામાં,
અને,
સંબંધોમાં આપણા શોધવામાં,
નજરની બારીકાઈ,
અત્યંત જરૂરી છે, કારણ કે એકમાં,
ભોજન બગડવાની ભીતિ રહે છે,
ને બીજામાં.....
કદાચ ભવ બગડવાની.
🙏 Shailesh Joshi 🙏

Read More

સખત ગરમી પડે છે,🤔
એની ચિંતા ક્યાં સુધી ?🤫
ગરમી પડે ત્યાં સુધી😀
- Shailesh Joshi

કોઈ મુદ્દત, કોઈ આશા, કોઈ કારણ
કે પછી કોઈ વસ્તુની મોહતાજ નથી હોતી,
એતો ધારો ત્યારે આવે છે,
જીવનમાં શાંતિને આવવા માટે તો બસ
આપણા મનની પરવાનગી જ જોઈએ છે.
- Shailesh Joshi

Read More

પુરુષાર્થ, ભાગ્ય, ધીરજ,
સંતોષ અને કરકસર,
આ બધા
"ખોટી ચિંતાઓ" અને
"મોટી ઉપાધિઓ" માંથી
બહાર આવવાના રસ્તા છે.
- Shailesh Joshi

Read More

विषम परिस्थितियों को संवारने के दो तरीके होते हैं, पहला तरीका - लोगों के साथ लड़कर, जो ज्यादातर लोग इस्तमाल करते हैं,
और दूसरा - बुरे हालातों से ल़डकर
पहेली लड़ाई में सफलता कम शोर ज्यादा होता है, लेकिन दूसरी लड़ाई में शोर बिल्कुल नहीं होता, होता है सिर्फ अंदरुनी सन्नाटा, एक ऐसा सन्नाटा, जो हमें एक न एक दिन, सारी परेशानियों में से बाहर लाने की ताकत रखता है, बस हमें थोड़ा धैर्य से काम लेना पड़ेगा.
- Shailesh Joshi

Read More

पुराने गाने की यह दो पंक्तियों में छिपा है,
हमारे जीवनका असली मकसद🙏
👉अपने दिल का दर्द जो
उम्रभर हसकर पीए,
जीना उसका जीना है जो
औरों की खातिर जिए
"इंसान वो इंसान के जो काम आता"

Read More

जब अपने दुखों से ज्यादा
अपनों के दुःख सताने लगे
तब समज लेना कि
हमनें जीवन का सही अर्थ
समझ लिया है.
- Shailesh Joshi

Read More

काफी सारे लोग "तक ढूंढते है"
इनमे से कुछ लोग "तक पाते है" या "खड़ी करते हैं" और बहुत ही कम लोग होते है जो,
खुद को "तक बनाते हैं" फिर ऐसे लोगों को
"लोग ढूंढते है" इन्हें "पाना चाहते है" इनके साथ "खड़े होना" या इनके साथ "काम करना चाहते हैं"
- Shailesh Joshi

Read More

આપણો સારો સમય,
જીવન જીવવાની મજા,
સમજદારી, અને દુનિયાદારી,
જીવનમાં આ બધુંજ આવશે,
શર્ત માત્ર એટલી જ કે,
આપણે જે પણ કોઈ નોકરી, કે ધંધો કરતા હોઈએ,
ત્યારે આપણા કામકાજના સમય દરમિયાન,
આપણને બીજી કોઈ જરૂરી, કે બિન જરૂરી પ્રવૃતિ માટે સમય ન મળતો હોય, કે પછી મહાપરાણે મળતો હોય, એના સિવાય આપણે ચાલાકીથી, કે અન્ય કોઈ રીતે એવો સમય બિલકુલ ન કાઢતા હોઈએ.
અને વાત નંબર બે કે,
જો હજુ આપણે નોકરી ધંધો કરીએ, એ ઉંમર ન પહોંચ્યા હોઈએ,
તો ત્યાં સુધી.....
આપણે આપણા જીવનના પ્રત્યેક દિવસને એ પ્રમાણે જ જીવવો જોઈએ કે, સાંજ પડે આપણને જો કોઈ એમ પૂછે કે, આજે શું કર્યું ?
તો આપણે એનો,
"સાચો જવાબ આપી શકીએ"

Read More