Quotes by SamiR in Bitesapp read free

SamiR

SamiR

@samir3683


હું જાણી જોઈ ને પેન્સિલ ની અણી તોડી નાખતો . . ,
?
કારણકે આખા ક્લાસ મા સંચો લઈ ને તે એકજ આવતી . ! !

જેટલી વસ્તુ શ્રી કૃષ્ણથી છૂટી છે

એટલી તો ' કોઈથી નથી છૂટી.

કૃષ્ણથી એમની મા છૂટી , પિતા છુટયા ,

પછી જે નંદ - યશોદા મળ્યા ' એ પણ છૂટ્યા .

સાથી મિત્ર છૂટ્યા . રાધા છૂટી . ગોકુલ છૂટું ,

પછી મથુરા છૂટ્યું . કૃષ્ણથી , જીવનભર કાંઈક ને કાંઈક છુટતું રહ્યું .

કૃષ્ણ ' જીવનભર ત્યાગ કરતા રહ્યાં .

આપણી આજની પેઢી જે કાંઈક છુટવા પર તૂટવા લાગે ' છે ,

એણે શ્રી કૃષ્ણ ને ગુરુ બનાવી લેવા ' જોઈએ .

જે કૃષ્ણ ને સમજી લેશે એ ક્યારેય ( હતાશામાં નહિ જાય .

કૃષ્ણ આનંદના દેવતા ' છે .

કાંઈક છૂટવા પર પણ કેવી રીતે ખુશ રહી શકાય છે , એ કૃષ્ણથી સારી રીતે કોઈ નહીં શીખવી શકે .

સૌજન્ય :

એસ.પી. મલેક
Advocate N Legal Consultant

મો. 98257 74162

ઓજી ૫, અમદાવાદ મેટ્રો કોર્ટ, ઘી કાંટા

Read More

બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં.

૧. સૌથી પહેલા ખોરાકમાં તમામ પ્રકારની સુગર(ખાંડ) લેવાનું બંધ કરો. ખાંડ વગર કેન્સરના કોષો મારી જાય છે.

૨. બીજું કે એક આખું લીંબુ લઈને એક કપ ગરમ પાણી સાથે જમ્યા પહેલાં ૧-૩ મહિના પીવું જેથી કેન્સર અદ્રશ્ય થઇ જાય છે જે મેરીલેન્ડ કોલેજના સંશોધન મુજબ કીમો થેરાપી કરતા ૧૦૦૦ ગણું વધુ અસરકાક છે.

૩. ત્રીજું એ કે નાળિયેરનું પાણી ૩ ચમચી સવાર - સાંજ પીવાથી કેન્સર મટી જાય છે.

લીંબુ વાળું અથવા નાળિયેર વાળું બે માંથી એક થેરાપી કરવી પણ સુગર તો બંધ જ કરી દેવી.

ગરમ લીંબુપાણી કેન્સરને રોકી શકે છે. ખાંડ નાખવી નહિ.

ગરમ લીંબુપાણી એ ઠંડા લીંબુપાણી કરતા વધુ ફાયદાકારક છે.

ગરમ લીંબુપાણી તમારી તંદુરસ્તી જાળવી રાખે છે અને લાંબુ જીવાડે છે.

ગરમ લીંબુપાણી ની કડવાશ કેન્સરના કોષોને મારી નાખે છે.

ઠંડા લીંબુપાણીમાં ફક્ત વિટામિન સી હોય છે. કેન્સરને રોકતું નથી.

ગરમ લીંબુપાણી કેન્સરની ગાંઠ ને વધતી રોકે છે.

દાક્તરી તપાસ દરમ્યાન ગરમ લીંબુપાણી કામ કરે છે તે સાબિત થયેલ છે.

ગરમ લીંબુપાણી ફક્ત કેન્સરના કોષોને જ મારે છે સારા કોષોને અસર કરતું નથી.

લીંબુના રસમાં રહેલ તત્વો લોહીના દબાણને નિયંત્રિત કરે છે.
લોહીને નળીઓમાં જામી જવા દેતું નથી.

Read More

....................ગઝલ ................

દવા કે દુવા એક પણ કામ ન આવી .
પછી બીક દર્દોને તારી બતાવી !
તમે આગ ચાંપી હદયની વચોવચ ,
અમે ઠારતાં અશ્રુઓને વહાવી .
હતી આપની હારમાં હાર મારી ,
અમે મેળવી જીત ખુદને હરાવી .
દરદ સંઘરી આંસુને ઓથ આપી ,
અમે જિંદગીને એ રીતે મનાવી .
વફાદાર પણ હોય છે કેટલા લોક !
અગર આંસુ લૂછો પરત આપે આવી .
ન ટાઢક વળી તેમને તો છતાંયે ,
અમે હૂંફ આપી હદયને જલાવી .
ઉગાર્યા ડૂબીને અમે તેમને તો ,
અને નાવ મારી જ તેણે ડૂબાવી .
ગળે ખારના હાર છે ફૂલનો કેમ ?
હશે બાગ મજબૂર ઈજ્જત ગુમાવી ..
પરત બેય પાછા વળી આવવાના ,
ખુશી હોય કે દર્દ લેજો વધાવી ..
ભલે દંશ દેતા બની નાગ દુશ્મન ,
અમે ઝેર સમ મિત્રતાને પચાવી .
મને સાદગી ખૂબ તારી ગમી છે ,
તને પ્રેમમાં કંઈ નથી મેં ફસાવી .

Read More

ए उम्र मेंने कुछ कहा
तुने सुना नहीं,
तू छीन सकती है बचपन मेंरा
पर बचपना नहीं